Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંખો નીચેના કાળા કુંડાળા દૂર કરવાના ઘરેલુ ઉપાય

Updated: શનિવાર, 27 જુલાઈ 2019 (18:03 IST)
જો તમે વધુ પડતા ઉજાગરા કરીને કે કમ્પ્યુટર સામે કાર્ય કરવાથી કે પછી વયને કારણે તમારી આંખો નીચે કાળા કુંડાળા બની ગયા હોય તો કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ 
 
1 . મધ અને બદામ તેલ - ચમચી મધમાં 1 ચમચી બદામનુ તેલ મિક્સ કરો અને આ મિશ્રણને ડાર્ક સર્કલ પર લગાવીને સૂઈ જાઓ. સવારે ઉઠીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આથી ડાર્ક સર્કલ ઓછા થશે.
 
2   હળદર - એક ચમચી હળદરમાં પાઈનેપલ જ્યુસ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાવો. તે સૂકાઇ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ કરવાથી ડાર્ક સર્કલ હળવા
પડવા લાગશે.
 
3  . ટી બેગ -  ટી બેગ આંખો નીચે કાળા કુંડાળા દૂર કરવામાં ફાયદાકારક છે. આંખો પર બે ઠંડા ટી બેગ્સ રાખો અને સૂકાવા દો. આથી તમારી આંખો ફ્રેશ રહેશે અને ડાર્ક સર્કલ પણ દૂર થવા લાગશે.
 
4. પૂરતી ઉંઘ
આંખો નીચે ડાર્ક સર્કલ થતા સૌથી મોટું કારણ છે ઓછી ઉંઘ. તમારે દરરોજ ઓછામાં ઓછા 7-8 કલાક ઉંઘવું જોઈએ. આથી તમે સવારે ઉઠીને તાજા મહસૂસ કરશો અને ડાર્ક સર્કલ પણ

વધુ જુઓ..

નવસારી-વલસાડમાં જળબંબાકાર, સુરતમાં ભૂકંપનો ઝાટકો: સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ

વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર અડધી સદી: પ્રથમ T20I માં ઝિમ્બાબ્વે સામે ભારતનો 7 વિકેટે વિજય

ગુજરાતમાં પૂરનું સંકટ: 1,200 રસ્તા બંધ અને શાળાઓમાં રજા, PM મોદીની CM સાથે વાતચીત, કેન્દ્ર આપશે તમામ મદદ

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

આગળનો લેખ
Show comments