Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાભિમાં લગાવો જુદી-જુદી આ વસ્તુઓ, મળશે ફાયદો

બુધવાર, 3 મે 2017 (09:34 IST)
ગર્મીના મૌસમમાં પરસેવાની કારણ ચેહરા પર ખીલ- ફોણા ફોલ્લીઓ થઈ જાય છે. જેનાથી બચવા માટે મહિલાઓ ઘણા મોંઘા ફેસ પેક અને બ્યૂટી પ્રોડ્ક્ટસનો  ઉપયોગ કરે છે. પણ તેના માટે ઘણી વાર સ્કિનને નુકશાન પહોંચે છે. તેથી એક સિંપલ ઉપચાર કરીને ચેહરાની જ નહી આરોગ્યને પણ ખૂબ ફાયદો મળી શકે છે. 
તે માટે રાત્રે સૂતા પહેલા નાભિમાં તેલ લગાવો જેનાથી ઘણી સમસ્યાઓ ઠીક હોય છે. આવો જાણી નાભિ પર કઈ વસ્તુઓ લગાવવાથી શરીરના કયાં લાભ હોય છે.
1. લીમડાનો તેલ 
નાભિમાં લીમડાનો તેલ લગાવવાથી ચેહરાના ખીલ- ફોળલીઓની સમસ્યા દૂર હોય છે. દરરોજ રાત્રે સૂતા પહેલા નાભિ પર આ તેલ જરૂર લગાવો 
 
2. બદામનો તેલ 
ચેહરાની રંગત નિખારવા અને ચમક લાવા માટે નાભિ પર બદામનો તેલ લગાવો.  નિયમિત રૂપથી આવું કરવાથી જલ્દી સ્કિન પર અસર જોવાવા લાગશે. 
 
 
3. સરસવનું તેલ 
ઘણી મહિલાઓના હોંઠ ફાટી જાય છે. તેથી લિપ્સ્ટીક લગાવવાથી આ ખરાબ થઈ જાય છે. તેથી રાત્રે સૂતા  પહેલા નાભિ પર સરસવનું તેલ લગાવો જેનાથી 1-2 દિવસમાં જ હોંઠ નરમ અને સુંદર થઈ જશે. 
 
4. નારિયેળ તેલ 
જે મહિલાઓમાં ફર્ટિલિટીની સમસ્યા હોય છે તેને નાભિમાં નારિયેળ તેલ કે જેતૂનનો તેલના ઉપયોગ કરવું જોઈએ. તેનાથી તેમના માતા બનવાના ચાંદ વધી જશે. 
 
5.બ્રાંડી બ્રાંડીનો ઉપયોગ
 પુરૂષ નશા માટે  કરે છે પણ તેનાથી શરીરને ઘણા લાભ મળી શકે છે. પીરિયડસના દિવસોમાં મહિલાઓના પેટમાં દુખાવો અને મરોડની સમસ્યા હોય છે. તેથી તેને કૉટનમાં પલાળીને નાભિ પર લગાવવાથી ફાયદો હોય છે. 
 
6.માખણ 
સ્કિનને સૉફ્ટ બનાવા માટે ગાયના દૂધથી બનેલા માખણને નાભિ પર લગાવો બહુ જલ્દી માખણ જેવી સ્કિન જ મળશે. 
 

વધુ જુઓ..

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

શાકંભરી સિદ્ધપીઠમાં પૂરની ભારે તબાહી: રાતોરાત દુકાનો તણાઈ, 2 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત

અમદાવાદમાં દેશભક્તિનો માહોલ: ગૃહમંત્રી અમિત શાહે કર્યું ‘ભારત માતા’ની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ

વૈભવને કેવી રીતે આઉટ કરવો ?15 વર્ષનો ખેલાડી બોલરો માટે બન્યો માથાનો દુ:ખાવો, જોફ્રા આર્ચરે આપી ચેતાવણી

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments