Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેહરાની સુંદરતાને વધારે છે ગુલાબનું ફૂલ

સોમવાર, 27 માર્ચ 2017 (15:42 IST)
બ્યૂટી- ગુલાબના ફૂલને ખૂબ પસંદ કરાય છે. લાલ, ગુલાબી, સફેદ, પીળા અને કાળા રંગના પણ ગુલાબ જોવા મળે છે. ગુલાબી રંગના ફૂલને પ્રેમનો પ્રતીક પણ ગણાય છે. તેનો ઉપયોગ હેયર સ્ટાઈલ બનાવા અને ઘરોની સજાવટમાં પણ કરાય છે. બધા લોકો તેમના ઘરોમાં ગુલાબના છોડ જરૂર લગાવીએ હે જોવામાં પણ સુંદર લાગે છે. અને તેમની સુગંધથી ઘર પણ મહકે છે. તે સિવાય ગુલાબના ફૂલના ઉપયોગ ચેહરાની ખૂબસૂરતી વધારવામાં પણ હોય છે અને ચેહરાની રંગત વધે છે. આવો જાણીએ ગુલાબના ફૂલના ઉપયોગ ચેહરાની ખૂબસૂરતી વધારવામાં પણ કરાય છે. તેમાં રહેલ એંટી ઓક્સીડેંટ અને વિટામિન કે સી અને ઈ સ્કિન માટે બહુ ફાયદાકારી હોય છે. તેનાથી ત્વચાની બધી સમસ્યાઓ દૂર હોય છે અને ચેહરાની રંગત વધે છે. આવો જાણી ગુલાબના ફૂલના ખૂબસૂરતી વધારવા માટે કઈ રીતે ઉપયોગ કરાશે. 
1. ગોરી ત્વચા- ગુલાબમાં રહેલ વિટામિન સી ચેહરાના રંગને ગોરા કરવામાં મદદ કરે છે. તેને દહીં સાથે ઉપયોગ કરવાથી ઘણા ફાયદા હોય છે. ગુલાબની કેટલીક પંખુડીઓમાં 3 ચમચી દહીં નાખી સારી રીતે વાટી એક લેપ તૈયાર કરો . તેને 20 મિનિટ ચેહરા પર લગાડ્યા પછી ધોવું રંગત નિખરશે. 
 
2. સનસ્ક્રીન- ધૂપથી બચવા માતે સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરાય છે. તેના માટે ગુલાબના ફૂલોના ઉપયોગ કરી શકાય  છે. ગુલાબની પંખુડીઓને વાટી તેમાં ખીરાના પ્લ્પ અને 1 ચમચી ગલિસરીન મિક્સ કરો. 
 
3. ગ્લોઈંગ સ્કિન- ચમકદાર ત્વચા માટે ગુલાબની પંખુડીઓમાં કેટલાક ટીંપા પાણીની નાખી વાટી લો. હવે તેમાં બે ચમચી ચંદન પાવડર મિકસ કરે પેસ્ટ બનાવી લો. તેને અડધા કલાક લગાવ્યા પ્છી ચેહરા ધોઈ લો. અઠવાડિયામાં બે વાર લગાવવાથી ગ્લોઈંગ સ્કિન મળે છે.
 
4. પિંપલ્સ - ચેહરા ના ડાઘ-ધબ્બાને દૂર કરવા માટે ગુલાબની પંખુડીઓમાં 1 ચમચી મધ મિક્સ કરી ચેહરા પર લગાડો. અને તેને સૂક્યા પછી ચેહરા ધોઈ લો. દરરોજ આવું કરવાથી સ્કિન એકદમ સાફ થઈ જાય છે. 
 

વધુ જુઓ..

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments