Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતી વખતે બ્રા પહેરવી જોઈએ કે નહી ?

સોમવાર, 13 ડિસેમ્બર 2021 (10:27 IST)
રાતના સમયે સૂતી વખતે અનેક મહિલાઓ બ્રા પહેરીને નથી સૂતી. જેનુ એક જ કારણ છે ચેનની શ્વાસ. પણ કેટલીક એવી પણ મહિલાઓ છે જેમને રાત્રે બ્રા પહેર્યા વગર ઉંઘ આવતી નથી. ડોક્ટરો મુજબ રાત્રે સૂતી વખતે તમે બ્રા પહેરો છે કે નહી તેનાથી કોઈ ફરક નથી પડતો.  મતલબ એ છે કે રાત્રે બ્રા પહેરીને સૂવાનો કોઈ ફાયદો નથી તો નુકશાન પણ નથી.  પણ એ તમારા પર નિર્ધારિત છે કે રાત્રે બ્રા પહેરી તમે કેટલુ સહજ અનુભવ કરો છો. પણ આ વાતનુ ધ્યાન રાખો કે તમે રાત્રે સૂતી વખતે બ્રા પહેરીને સૂવા માંગો છો તો એક લાઈટ વેટ અને ઢીલી બ્રા પહેરો. 
 
ટાઈટ બ્રા તમને રાત્રે સૂતી વખતે પરેશાન કરી શકે છે.  આ ઉપરાંત જો તમારી બેસ્ટ મોટા આકારની છે તો પણ તમે રાત્રે બ્રા પહેરીને સૂઈ શકો છો. જેનાથી તે ઢીલી ન પડે. સૂતી સમયે બ્રા પહેરવાથી રક્તના પરિસંચરણમાં અવરોધ આવે છે.  જો તમે ઈલાસ્ટીકવાળી ટાઈટ ફિટ બ્રા પહેરો છો તો આવુ થવાની શક્યતા છે.  આવી પરિસ્થિતિમાં તમે સ્પોર્ટ્સ બ્રા નો વિકલ્પ પસંદ કરો. જે વધુ આરામદાયક રહેશે.  આમ તો તમારે રાત્રે બ્રા ઉતારીને સૂવુ જોઈએ કારણ કે આખો દિવસ અને આખી રાત બ્રા પહેરી રાખવાથી એ સ્થાન પર પિગમેંટેશન વધી જાય છે જ્યાની ઈલાસ્ટિક ટાઈટ હોય છે.  તેથી જો તમે બ્રા પહેરીને સૂતા હોય તો ઢીલી પહેરો. 

વધુ જુઓ..

Gold Silver Rate- સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થયો છે, મેટ્રોપોલિટન વિસ્તારોમાં સોનાના 10 ગ્રામ દીઠ હાજર ભાવ આટલો મોટો છે

શેરબજારમાં ઉત્સાહનો ઉછાળો, સેન્સેક્સમાં 390થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ 24,400ને પાર, આ શેરોમાં ચમક

આજે યુદ્ધવિરામનો છેલ્લો દિવસ છે; ઈરાને ઈસ્લામાબાદ શાંતિ બેઠકનો ઇનકાર કર્યો છે, અને યુએસ પ્રતિનિધિમંડળ રવાના થયું છે

આગામી 72 કલાક માટે સાવધાન રહો! 9 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી; તમારા શહેરમાં હવામાન કેવું રહેશે તે જાણો.

એક જ ખેલાડીથી હારી ગયુ ગુજરાત ટાઇટન્સ, તિલક વારમાં મુંબઈ ઈન્ડીયન્સનાં પહેલા બેટ્સમેન, 6 વર્ષ પછી થયો આ ચમત્કાર

વધુ જુઓ..

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

હનુમાન આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

આગળનો લેખ
Show comments