Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુલ્તાની માટીના આ ફેસ પેક નિખારશે તમારી જવાં ત્વચા

Updated: સોમવાર, 4 ઑક્ટોબર 2021 (17:16 IST)
1. તેલવાળા ચેહરા માટે 
 
મુલતાની માટી અને રોજ વાટર નિક્સ કરીને ચેહરા પર લગાડો આથી ચેહરાનો પીએચ બેલેંસ થશે અને પ્રાકૃતિક રૂપથી તેલ ઓછું થઈ જશે. 
 
2. કોમળ ત્વચા માટે 
 
રાતભર 2 બદામ પાણી થોડા સા દૂધમાં પલાડી દો. પછી સવારે ઉઠીને તેમાં મુલતાની માટી અને જરૂરત પ્રમાણે દૂધ નાખી પેસ્ટ બનાવી લો.એને ચેહરા પર 10 મિનિટ સુધી લગાડો અને પછી ગરમ પાણીથી ચેહરા સાફ કરી લો. 
 
3. ચમકદાર ત્વચા માટે 
2 ચમચી મુલતાની માટીમાં ટમેટાના રસ અને ચંદન પાવડર અને દહી મિક્સ કરો. આથી ચેહરા પર 20 મિનિટ સુધી લગાડો અને પછી ગરમ પાણીથી ચેહરા  ધોઈ લો. 
 
4. ડાર્ક સ્પાટ માટે 
1 ચમચી મુલ્તાની માટીમાં ફુદીનાના પાનના પાવડર અને દહીં મિક્સ કરો. આ ચેહરા પર 20 મિનિટ સુધી લગાડો અને પછી ગરમ પાણીથી ચેહરા ધોઈ લો. 
 
5. ટોન અને ઑઈલ ફ્રી
મુલતાની માટીના સાથે ચંદન પાવડર અને થોડી ટીપાં દૂધ મિક્સ કરો. એને ચેહરા 20 મિનિટ સુધી લગાડો અને પછી પાણીથી ચેહરા ધોઈ લો. 
 
6. વગર ડાઘની ત્વચા માટે 
1. ચમચી મુલતાની માટીમાં મધ અને પપૈયા મસળીને મિક્સ કરી ચેહરા પર લગાડો.
 
7. ખરબચડી ત્વચા માટે 
ચેહરાને ટોન કરવા માટે અડધી ચમચી મુલતાની માટી 1 ચમચી દહીં અને એક ઈંડાના સફેદ ભાગ લો. એને મિકસ કરી ચેહરા પર લગાડો 20 મિનિટ સુધે લગાદો પછી ગરમ પાણીથી ધોઈ લો. 
 
8 ઝાઈયા મિટાવા માટે 
મુલતાની માટી અને છીણેલી ગાજર અને 1 ચમચી જેતૂનના તેલ મિકસ કરી ચેહરા પર લગાડો. 

વધુ જુઓ..

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ઉપવાસ તોડ્યા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી અંગે સોનમ વાંગચુકે શું કહ્યું? તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું કારણ પણ સમજાવ્યું.

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

વધુ જુઓ..

દેવશયની એકાદશીની પૂજા વિધિથી લઈને સંપૂર્ણ સામગ્રી લીસ્ટ સુધી, અહી જાણો બધું

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments