Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખોટા રીતે આ ફેશિયલ કરવાથી આ 5 નુકશાન પણ થઈ શકે છે.

શુક્રવાર, 22 નવેમ્બર 2019 (17:03 IST)
સામાન્ય રીતે છોકરીઓ અને મહિલાઇ ચેહરાને નિખારવા માટે ફેશિયલ કરાવે  છે પણ જો કોઈ ખોટી રીતે ફેશિયલ કરીએ તો તમારો ચેહરા પર તેના સાઈડ ઈફેક્ટ્સ પણ થઈ શકે છે અને નુકશાન પણ ઉઠાવવું પડે છે આવો જાણીએ કેવી રીતે 

 
1. ખંજવાળ- ફેશિયલમાં હમેશા કેમિકલયુકત ક્રીમ અને કૉસ્મેટિકસ ઉત્પાદોનો પ્રયોગ કરાય છે જે બધાને સૂટ કરે આ જરૂરી નથી. તેના સાઈડ ઈફેક્ટસના રૂપમાં તમને ત્વચામાં ખંજવાળ પણ થઈ શકે છે. આટલું જ અન્હી આ તમારી ત્વચા માટે હાનિકારક પણ હોઈ શકે છે. 
 
2. લાલ થવું- સાચી પ્રક્રિયા ન થવાના કારણે કે પછી વદારે સ્ક્રબિંગ અને ખોટા રીતે મસાજથી ચેહરાની ત્વચા લાલ પણ પડી શકે છે જે આગળ જઈને ત્વચાની બીજી સમસ્યાઓને જન્મ આપી શકે છે. 
 
3. ખીલ- ઘણા લોકોને આ શિકાયત હોય છે કે ફેશિયલ પછી ચેહરા પર ખીલ થઈ જાય છે. તેનો મુખ્ય કારણ તમારા રોમછિદ્રનો ખુલવો છે. રોમછિદ્ર ખુલવા પર સીબમનો નિર્માણ અને સ્ત્રાવ હોય છે જેના કારણે ત્વચા તેલીય હોય છે અને ખીલ થવા લાગે છે. 
 
4. એલર્જી- ચેહરાની સુંદરતા માટે ઘણા પ્રકારના ફેશિયલ કરાય છે જેમાં પ્રયોગ કરાતા ઉત્પાદ પણ જુદા જુદા હોય છે. ત્વચા માટે તેના ટાઈપના અનુરૂપ ઉત્પાદોના ચયન કરવું ખૂબ જરૂરી હોય છે. આવું નથી થવા ત્વચા પર એલર્જી પણ થઈ શકે છે. 
 
5. પીએચ બેલેંસ- જો તમે નિયમિત રૂપથી ચેહરા પર ફેશિયલ કરાવો છો તો તમારી ત્વચા નેચરલ ભેજ ખોવાઈ શકે છે જેના કારણે ત્વચાનો પીએચ બેલેંસ પણ બગડી શકે છે. 
 

વધુ જુઓ..

ગુજરાત સરકારની નવી EV નીતિ: ગ્રાહકોને મળશે ડબલ સબસિડી, RTO ટેક્સ થશે ઝીરો

RE-NEET પર તંત્રની કડક નજર: અમદાવાદના 23 સેન્ટરો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Father's Day Wishes 2026: મને ખબર છે પપ્પા એ ગુસ્સામાં પણ પ્રેમ હતો.. ફાધર્સ ડે પર તમારા હીરો ને મોકલવા માટે બેસ્ટ મેસેજ

Happy Father's day.. : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

બેક ટૂ બેક ઘમાકાથી ધ્રુજી ગયુ પાકિસ્તાન, 7 લોકોના મોત, 3 ઘાયલ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

આગળનો લેખ
Show comments