Webdunia - Bharat's app for daily news and videos

Install App

મજૂર દિવસ પર નિબંધ - Essay On Labour Day

બુધવાર, 24 એપ્રિલ 2024 (17:33 IST)
Labour Day nibandh- મજૂર દિવસ 1 મેને ભારત ઘાના, લિબિયા, નાઇજીરીયા, ચિલી, મેક્સિકો, પેરુ, ઉરુગ્વે, ઈરાન અને જોર્ડન જેવા ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મજૂરો અને શ્રમિકોને સમર્પિત છે. દુનિયાભરના શ્રમિક જીવીત રહેવા માટે સખ્ય મેહનત કરે છે. એક ખાસ દિવસ તેમની મેહનત અને દ્રઢ સંકલ્પને ઉજવવા માટે સમર્પિત કરાય છે. વધારેપણુ દેશોમા& 1 મે ને મજૂર દિવસના રૂપમાં ઉજવાય છે. 
 
પ્રસ્તાવના 
મજૂર દિવસ મજૂર વર્ગના લોકોને સમર્પિત એક ખાસ દિવસ છે. વધારેપણુ દેશોમાં આ તે જાહેર રજા છે. આ 1 મેંર 80 થી વધારે દેશમાં ઉજવાય છે. કનાડા અને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા સેપ્ટેમ્બરના પહેલા સોમવારે તેને ઉજવે છે. આ તિથિને ઉજવવા માટે ઘણા દેશોએ તેમની જુદી-જુદી તિથિ છે. પણ ઉત્સવને ઉજવવાના કારણ એક સમાન છે અને તે મજૂર વર્ગની સખ્ત મેહનતને ઉત્સવ ઉજવવા માટે છે. 
 
 
મજૂર દિવસની ઉત્પતિ 
પહેલાના દિવસેમાં મજૂરોને સ્થિતિ ખૂબ ખરાબ હતી તેમણે સખ્ત મેહનત કરવા અને દિવસમાં 15 કલાક સુધી કામ કરવો પડ્તુ હતુ. તેમને ઈજાઓનો સામનો કરવો પડતો 
 
હતો અને તેમના કાર્યસ્થળે બીજી ભયંકર સમસ્યાઓ ઉભી થતી હતી. તેમના દ્વારા સખત મેહનત કર્યા પછી તેમણે ઓછી મજૂરી આપવામાં આવતી હતી. લાંબા સમય સુધી કલાકો અને સારા સ્ત્રોતની કમીના કારણે તે લોકોની સ્વાસ્થય સમસ્યાઓ વધતી સંખ્યાએ આ સમસ્યાને ઉકેલવા માટે મજૂર યુનિયનએ આ પ્રણાલીના વિરૂદ્ધ આવાજ ઉપાડી. 
 
ઉશ્કેરલા મજૂરો સંઘનો ગઠન થયો જે કે થોડા સમય માટે તેમના અધિકારો માટે લડ્યા. તે પછી મજૂરો અને શ્રમિક વર્ગ લોકો માટે 8 કલાકની કામની સંખ્યા નક્કી કરી હતી. તે આઠ કલાકના આંદોલનના રૂપમાં ઓળખાયા છે. તે મુજબ એક વ્યક્તિને માત્ર આઠ કલાક માટે કામ કરવો જોઈએ. તેને મનોરંજન માટે આઠ કલાક અને આરામ માટે આઠ કલાક મળવા જોઈએ. આ આંદોલનમાં મજૂર દિવસની ઉત્પતિ થઈ છે. 
 
મજૂર દિવસનો ઈતિહાસ અને મૂળ દેશ-દેશમાં અલગ-અલગ હોવા છતાં તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે અને તે છે મજૂર વર્ગ સાથે અન્યાયી વ્યવહાર. તે પૂરતું છે તે દુર્ભાગ્યપૂર્ણ હતું કે દેશના માળખાકીય વિકાસમાં ઘણું યોગદાન આપનારા લોકોના વર્ગ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વિશ્વના વિવિધ ભાગોમાં
તેની સામે અનેક આંદોલનો થયા અને આ દિવસ અસ્તિત્વમાં આવ્યો.

Edited By -Monica Sahu

વધુ જુઓ..

શુભમન ગિલે પહેલી ODI મેચ વચ્ચે જ કેમ મેદાન છોડવુ પડ્યુ ? ટીમ ઈંડિયામાં મચી હલચલ

ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક: રથયાત્રાની સુરક્ષા અને રાજ્યમાં વરસાદી આફત અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે સમીક્ષા

ભારતે ઈગ્લેંડને પહેલી ODI માં 6 વિકેટે હરાવ્યું, કપ્તાન શુભમન, અક્ષર અને સુંદરે મારી હાફસેન્ચુરી

કોણ છે ગુરનૂર બ્રાર, જેણે પહેલી વનડેમાં જ અંગ્રેજોના કેમ્પમાં મચાવી ખલબલી

સફર દરમિયાન શરૂ થઈ પ્રેમકથા, મંદિરમાં લીધા સાત ફેરા, પછી એક ફોન કોલે બદલી નાખ્યું બધું

વધુ જુઓ..

બુઘવાર અને પુષ્ય નક્ષત્રમાં કરો આ અચૂક ઉપાય, બધી પરેશાનીઓથી મળશે છુટકારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જુલાઈ 2026

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

આગળનો લેખ
Show comments