Webdunia - Bharat's app for daily news and videos

Install App

Banana Tea- કેળાની ચા ટેસ્ટી અને હેલ્દી પણ

રવિવાર, 2 જુલાઈ 2023 (17:45 IST)
જો તમને પણ સારી ઉંઘ નથી આવતી અને સૂતા સમયે વચ્ચે વચ્ચે ઉઠીને બેસી જાઓ છો તો કેળા વાળી ચા પીવું તમારા માટે ખૂબ ફાયદાકારી છે.
 
સામાન્યરીતે લોકો સારી ઉંઘ માટે ઉંઘની ગોળી લઈએ છે પણ તમે ઈચ્છો તો ઉંઘની ગોળીની જગ્યા કેળાની ચા પીવી શકો છો. આમ તો ઉંઘમી ગોળી લેવાથી ભારેપન, કબ્જિયાત અને પેટમાં દુખાવાની પ્રોબ્લેમ થઈ જાય છે.
 
કેળામાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. તેની સાથે જ આ મેગ્નીશિયમનો પણ ખજાનો છે. આ બન્ને જ તત્વ નર્વસ સિસ્ટમને રીલેક્સ કરવાનો કામ કરે છે અને તાણને ઓછું કરે છે.
 
કેળા વાળી ચા બનાવવામાં મુશ્કેલથી 10 મિનિટનો સમય લાગે છે. એક નાનકડો કેળા લો અને એક કપ પાણીમાં તજ નાખી તેને ઉકાળી લો. જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં કેળા નાખી દો. તેને 10 મિનિટ સુધી ઉકળવા દો. તેને ગાળીને પીવી લો.
 
Edited By-Monica sahu

વધુ જુઓ..

શા માટે ખાસ છે G7 મંચ? રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે સંતુલન જાળવવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની

દારૂની બોટલ સાથે સ્કૂટર સવારી, યુવતીઓનો વીડિયો ચર્ચામાં

IAF અધિકારીની પત્નીનો ગંભીર આરોપ: ધર્મ પરિવર્તન માટે મજબૂર કરી, નશીલો પદાર્થ આપીને કર્યો શોષણ

Tata Sierra EV vs Toyota Ebella: 500 કિમીથી વધુ રેન્જ ધરાવતી બે ધાકડ ઇલેક્ટ્રિક SUV વચ્ચે મહામુકાબલો, જાણો લોન્ચ તારીખ અને કિંમત!

20,000 ના બજેટમાં આ છે જૂન 2026 ના ટોપ 3 બેસ્ટ સ્માર્ટફોન્સ, 7000mAh બેટરી અને ગેમિંગ પ્રોસેસરનો ઘાંસૂ કૉમ્બો

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ -17 જૂન 2026

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

આગળનો લેખ
Show comments