Webdunia - Bharat's app for daily news and videos

Install App

Web Viral-Can Dettol Kill Corona virus-શું ડેટૉલના ઉપયોગથી ખત્મ થઈ શકે છે કોરોના વાયરસ? કંપનીએ આપી સફાઈ

ગુરુવાર, 12 માર્ચ 2020 (13:49 IST)
Can Dettol Kill Corona virus-શું ડેટૉલના ઉપયોગથી ખત્મ થઈ શકે છે કોરોના વાયરસ? કંપનીએ આપી સફાઈ 
એક બાજુ જ્યાં બધા કીટાણુઓથી દૂર રહેવા તેમના હાથને સતત કોઈ ન કોઈ સોપથી સાફ રાખવાની કોશિશમાં લાગ્યા છે. તેમજ ડેટૉલના નિર્માતા, રેકિટ બેંકિજરએ સાફ કર્યુ છે કે ડેટૉલ નોવેલ કોરોનાવાયરસ 2019ને નહી મારી શકે. કંપનીએ કહ્યુ કે ડિટૉલની બોતલમાં સાફ રીતે લખ્યુ છે કે આ કોલ્ડ વાયરસને મારી શકે છે. પણ નોવેલ કોરોના વાયરસને નહી. 
હકીકતમાં પાછલા દિવસોમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યુ છે કે ડેટૉલના ઉપયોગથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે. ડેટૉલની ગણતરી લિક્વિડ સોપ બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીમાં કરાય છે. પણ જેમજ આ અફવાહ ફેલી કે ડેટૉલ પર આ સફાઈ આપવી પડી. કંપની કહ્યુ કે તેના લિક્વિડ સોપના ઉપયોગથી ખતરનાક કોરોના વાયરસ (Corona Virus) થી નહી બચી શકાય. 
બ્રિટેનની વેબસાઈટ દ સનના મુજબ ત્યાંના કેટલાક સ્ટોરમાં ડેટૉલના એવા ડિબ્બા જોવાયા જેના પર એક જુદો લેવલ લાગ્યુ હતું. તેના પર ઘણી બીજા રોગોની સાથે કોરોના વાયરસનો નામ પણ લખ્યુ હતુ. આ લેવલથી આ દાવો કરાયુ કે ડેટૉલના ઉપયોગથી કોરોના વાયરસને ખત્મ કરી શકાય છે. લોકોને ડેટૉલના ડિબ્બા સોશિયલ મીડિયા પર શેયર કરવું શરૂ કરી નાખ્યુ. કેટલાક ડિબ્બાના લેબલ પર નીચે મેન્યુફેકચરિંગ ડેટ પર વર્ષ 2019ની તારીખ હતી. લોકો સોશિયલ મીડિયા પર આ વાતથી હેરાન જતા કે આખરે કંપનીએ આ વાયરસ વિશે પહેલાથી કેવીરીતે ખબર પડી. જયારે આ રોગની ચપેટમાં લોકો જાન્યુઆરીથી આવવા શરૂ થયા. 
 
કંપનીએ આપી સફાઈ 
ડેટૉલના રેકિટ બેંકિજેર નામની કંપની બનાવે છે. કંપનીએ સફાઈ આપતા કહ્યું કે નવું વાયરસ(Corona Virus)ના વિશે કંપનીને ખબર નથી છ અને તેની કોઈ ટેસ્ટિ અત્યારે નથી થઈ. 
 
તમને જણાવીએ કે ચીનમાં કોરોના વાયર્સએ કહર મચાવી રાખ્યુ છે અને અત્યારે સુધી સહજારો લોકોની તેનાથી જાન ગઈ છે. મોતનો બીજું નામ બની ગયા કોરોના વાયરસથી આખી દુનિયા ડરી છે. ડોક્ટર અને વૈજ્ઞાનિક તેમની ઈલાજ શોધવ લાગ્યા છે. 
 
 
 

વધુ જુઓ..

જૂન મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો, 15,000નો ઘટાડો થયો; ચાંદીના ભાવમાં 45,000નો ઘટાડો થયો

દિલ્હીમાં સેપ્ટિક ટાંકીમાં ઝેરી ગેસ શ્વાસથી ત્રણ મજૂરોના મોત થયા. એક પછી એક, ત્રણેય ટાંકીમાં ઘૂસી ગયા અને જીવ ગુમાવ્યા.

3 ફ્લેટ, 2 પ્લોટ, 1.2કરોડ રૂપિયાના દાગીના, 12 લાખ રોકડા... એસીબીના દરોડામાં મહિલા તહસીલદારના ઘરેથી કરોડોની સંપત્તિ મળી આવી

PM Kisan Beneficiary Status 2026: આ રીતે ચેક કરો રૂ.2000 તમારા ખાતામાં આવ્યા કે નહી ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સોનમ અને સિયા પછી હવે ગીતાએ તેના પતિને આપ્યુ ભયાનક મોત, કોઈ પુરાવા મળ્યા નહીં

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 27, 20226

શુક્રવારે આ રંગના કપડાં પહેરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને શુક્ર મજબૂત થશે.

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

શુક્રવારના દિવસે ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગ, સુખ સૌભાગ્યની થશે પ્રાપ્તિ જો કરશો આ ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26 જૂન 2026

આગળનો લેખ
Show comments