Webdunia - Bharat's app for daily news and videos

Install App

Web Viral-Can Dettol Kill Corona virus-શું ડેટૉલના ઉપયોગથી ખત્મ થઈ શકે છે કોરોના વાયરસ? કંપનીએ આપી સફાઈ

Updated: મંગળવાર, 17 માર્ચ 2020 (17:44 IST)
Can Dettol Kill Corona virus-શું ડેટૉલના ઉપયોગથી ખત્મ થઈ શકે છે કોરોના વાયરસ? કંપનીએ આપી સફાઈ 
એક બાજુ જ્યાં બધા કીટાણુઓથી દૂર રહેવા તેમના હાથને સતત કોઈ ન કોઈ સોપથી સાફ રાખવાની કોશિશમાં લાગ્યા છે. તેમજ ડેટૉલના નિર્માતા, રેકિટ બેંકિજરએ સાફ કર્યુ છે કે ડેટૉલ નોવેલ કોરોનાવાયરસ 2019ને નહી મારી શકે. કંપનીએ કહ્યુ કે ડિટૉલની બોતલમાં સાફ રીતે લખ્યુ છે કે આ કોલ્ડ વાયરસને મારી શકે છે. પણ નોવેલ કોરોના વાયરસને નહી. 
હકીકતમાં પાછલા દિવસોમાં કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર દાવો કર્યુ છે કે ડેટૉલના ઉપયોગથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે. ડેટૉલની ગણતરી લિક્વિડ સોપ બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીમાં કરાય છે. પણ જેમજ આ અફવાહ ફેલી કે ડેટૉલ પર આ સફાઈ આપવી પડી. કંપની કહ્યુ કે તેના લિક્વિડ સોપના ઉપયોગથી ખતરનાક કોરોના વાયરસ (Corona Virus) થી નહી બચી શકાય. 
બ્રિટેનની વેબસાઈટ દ સનના મુજબ ત્યાંના કેટલાક સ્ટોરમાં ડેટૉલના એવા ડિબ્બા જોવાયા જેના પર એક જુદો લેવલ લાગ્યુ હતું. તેના પર ઘણી બીજા રોગોની સાથે કોરોના વાયરસનો નામ પણ લખ્યુ હતુ. આ લેવલથી આ દાવો કરાયુ કે ડેટૉલના ઉપયોગથી કોરોના વાયરસને ખત્મ કરી શકાય છે. લોકોને ડેટૉલના ડિબ્બા સોશિયલ મીડિયા પર શેયર કરવું શરૂ કરી નાખ્યુ. કેટલાક ડિબ્બાના લેબલ પર નીચે મેન્યુફેકચરિંગ ડેટ પર વર્ષ 2019ની તારીખ હતી. લોકો સોશિયલ મીડિયા પર આ વાતથી હેરાન જતા કે આખરે કંપનીએ આ વાયરસ વિશે પહેલાથી કેવીરીતે ખબર પડી. જયારે આ રોગની ચપેટમાં લોકો જાન્યુઆરીથી આવવા શરૂ થયા. 
 
કંપનીએ આપી સફાઈ 
ડેટૉલના રેકિટ બેંકિજેર નામની કંપની બનાવે છે. કંપનીએ સફાઈ આપતા કહ્યું કે નવું વાયરસ(Corona Virus)ના વિશે કંપનીને ખબર નથી છ અને તેની કોઈ ટેસ્ટિ અત્યારે નથી થઈ. 
 
તમને જણાવીએ કે ચીનમાં કોરોના વાયર્સએ કહર મચાવી રાખ્યુ છે અને અત્યારે સુધી સહજારો લોકોની તેનાથી જાન ગઈ છે. મોતનો બીજું નામ બની ગયા કોરોના વાયરસથી આખી દુનિયા ડરી છે. ડોક્ટર અને વૈજ્ઞાનિક તેમની ઈલાજ શોધવ લાગ્યા છે. 
 
 
 

વધુ જુઓ..

મુર્થલ રેસ્ટોરન્ટમાં હવે એક રોબોટ ભોજન પીરસશે... ગ્રાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે

હાજીપુરમાં, શ્રાદ્ધ ભોજન ખાધા પછી 60 લોકો બીમાર પડ્યા, 15 લોકોની હાલત ગંભીર હતી અને તેમને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નિતિન નબીનની નવી ટીમનુ થયુ એલાન, વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાનીને મળ્યુ સ્થાન, જુઓ આખુ લિસ્ટ

સોના અને ચાંદીના ભાવ ફરી વધ્યા! 24 કેરેટ સોનું 1.55 લાખને વટાવી ગયું, ચાંદી 2.37 લાખને વટાવી ગઈ; ઓગસ્ટમાં અત્યાર સુધીમાં કેટલો ભાવ વધ્યો છે તે જાણો.

ઉજ્જૈનના નાગચંદ્રેશ્વર મંદિરમાં અંધાધૂંધી; દર્શનાર્થીઓની ભીડ વધતા 3 લોકો ઘાયલ.

વધુ જુઓ..

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

આગળનો લેખ
Show comments