Webdunia - Bharat's app for daily news and videos

Install App

લસણ આપે છે શરીરને વાયરસથી લડવાની તાકાત આ રીતે બનાવો ઈમ્યુનિટી બૂસ્ટર ચટણી

Updated: સોમવાર, 10 મે 2021 (21:36 IST)
કોરોના મહામારીની રોદ્ર રૂપના વચ્ચે લોકોને સૌથી મોટુ ફોકસ પોતાને સુરક્ષિત રાખે છે તેના માટે સોશિયલ ડિસ્ટેંસિંગ, માસ્ક પહેરવું , સેનેટાઈજિંગ અને વાર વાર હાથ ધોવુ આ બધુ ખૂબ જરૂરી. તેની સાથે જ 
ખાન-પાન અને ઈમ્યુનિટી મજબૂત કરવી આ સમયે બધાનો ફોક્સ છે. આમ તો મજબૂત ઈમ્યુન સિસ્ટમથી માત્ર કોરોના જ નહી પણ ઘણા રોગોથી લડવામાં અમારી મદદ કરે છે. મજબૂત પ્રતિરક્ષા તંત્ર માટે સારી 
રીતે ખાન -પાનની વાત કહેવાય છે. લસણમાં ઘણા તત્વ હોય છે જે ઈમ્યુન સિસ્ટમને રોગાણુઓથી લડવાની તાકાત આપે છે. કોરોનાના સમયે પણ ઘણ એક્સપર્ટવ્સ અસારી ખાન-પાનની સાથે લસણ ખાવાની સલાહ 
આપી રહ્યા છે. જો કાચુ લસણ ખાવામાં પરેશાની છે તો તમે મજેદાર ચટણી તમારી ડાઈટમાં શામેલ કરી શકો છો. 
 
એક્સપર્ટ જણાવે છે કે લસણ ખાવાથી લોહીમાં વાયરસથી લડનારી વાળી T-Cells નો વધારો હોય છે. યુનિવર્સિટી ઑફ ફ્લોરિડાના વૈજ્ઞાનિકોએ ક્લીનિકલ ન્યુટ્રિએશન જરનલમાં આ રિપોર્ટ રજૂ કરી હતી કે 
જૂના લસણનો રસ શરદી અને ફ્લૂને જલ્દી ઠીક કરે છે. તેને તેમને ભોજનના કોઈ પણ રૂપમાં લઈ શકે છે. આમ તો કાચું લસણ વધારે ફાયદાકારી જણાવ્યો છે. જો તમે કાચું લસણ ખાવામાં મુશ્કેલી છે તો આ 
ઈમ્યુનીટી બૂસ્ટર ચટણી ટ્રાઈ કરી શકે છે. 
સામગ્રી 
1 ટમેટા 
4 કળી લસણ
1 લીલા મરચાં 
1/2 ચમચી સરસવનુ તેલ 
1 ચપટી મીઠું 
1 ચપટી ખાંડ 
 
વિધિ
ટમેટા, લસણ અને મરચાને ગૈસ પર હળવુ શેકી લો. છાલટા ઉતારીને તેમાં થોડો સરસવનુ તેલ, મીઠું અને ખાંડ મિક્સ કરી બ્લેંડરથી બ્લેંડ કરી લો. તેને તમે આલૂ પરાંઠા, ખિચડી, દાળ-ભાત, ડોસા, પોહા કોઈ પણ્ ણ સાથે ખાઈ શકો છો. 

વધુ જુઓ..

મોદી સરકારની ખોટી નીતિઓએ દેશમાં ગરીબી વધારી છે: અશોક ગેહલોત

કપ્તાન હોવા છતા પણ બાબર આઝમને 7 ખેલાડીઓ બહાર થયાની નહોતી જાણ, બોલ્યા - મને પછી ખબર પડી

મુંબઈમાં આયાતી ટ્રેડમિલમાં છુપાયેલું 1 કરોડનું સોનું જપ્ત, બેની ધરપકડ

ઓવરબ્રિજ પર રીલ બનાવવી મોંઘી પડી: 21 વર્ષનો છોકરો સંતુલન ગુમાવીને 40 ફૂટ નીચે પડી ગયો - આ અકસ્માત CCTVમાં કેદ થયો.

મોંઘુ ATF એરલાઇન્સ માટે પડકાર ઉભું કરે છે, ઇન્ડિગોએ અનેક રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી

વધુ જુઓ..

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

ગણેશ ચતુર્થી પર ઘરે લાવવા માંગો છો બાપ્પાની મૂર્તિ તો આ વાતોનું રાખો ઘ્યાન, જાણો સૂંઢની દિશા સાથે જોડાયેલ ખાસ વાતો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 સપ્ટેમ્બર 2026

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

આગળનો લેખ
Show comments