Webdunia - Bharat's app for daily news and videos

Install App

Depression આ બે વસ્તુઓથી ડિપ્રેશન થઈ જશે દૂર

Updated: શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (13:33 IST)
આ દિવસો વધારેપણું લોકો ડિપ્રેશન એટલે કે તાણથી ગ્રસ્ત થઈ રહ્યા છે. તાણથી દરેક બીજો વ્યક્તિ ઘેરાયલો છે. આ બધાની વચ્ચે માણસનો માનસિક રૂપથી પૂર્ણ રૂપે સ્વસ્થ રહેવું મુશ્કેલ થઈ જાઉઅ છે ઘણા લોકો ડિપ્રેશની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે જેની સારવાર ખૂબ જરૂરી છે. 
 
સારવારના રૂપમાં મનોવિશેષજ્ઞની સલાહ લેવા અને બીજી દવાઓના સેવન કરવાની જગ્યા પહેલા આ ઘરેલૂ ઉપાયોને અજમાવીને જુઓ જે સરળતાથી ડિપ્રેશન જેવી સમસ્યાઓનો ઉકેલ કરવામાં સક્ષમ છે. આ રીતમાં હળદર અને લીંબૂ તમારા માટે ખૂબ મદદગાર સિદ્ધ થશે. 
 
એક શોધ પ્રમાણે હળદર અલ્જાઈમર, પર્કિસન, કેંસર અને કોલેસ્ટ્રોલની રીતે જ ડિપ્રેશની સારવાર માટે ખૂબ અસરદાર છે. આ એંટીઓક્સીડેંટ, એંટી ઈંફ્લેમેટરી તત્વ, એંટી બાયોટિક અને એંટી ડિપ્રેસેંત તત્વોથી ભરપૂર છે. જેનો ફાયદો તમને ડિપ્રેશનથી છુટકારો અપાવશે. 
 
જાણો કેવી રીતે હળદર અને લીંબૂનો ઉપયોગ 
1. એક જગમાં 4 કપ પાણી લઈને તેમાં  1 લીંબૂનો રસ, બે મોટી ચમચી હળદર પાઉડર, 4 મોટી ચમચી મધ અને મેપલ સીરપ નાખી સારી રીતે મિકસ કરવું. 
 
2. આ મિશ્રણના સેવન તમારી સુવિધા પ્રમાણે કરવું. તમે ઈચ્છો તો તેને દિવસમાં બે કે ત્રણ વાર લઈ શકો છો. તેનો સેવન કરવાથી તમારું ડિપ્રેશનને જાદુઈ રીતે ઓછુ કરે છે. 

વધુ જુઓ..

વંદે ભારત ટ્રેન ડ્રાઈવર કેટલી કમાણી કરે છે અને તેમની પસંદગી કેવી રીતે થાય છે તે જાણો.

ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં અત્યાર સુધીમાં 22 બાળકોના જીવ લીધા છે. ચાંદીપુરા વાયરસ, તેના લક્ષણો અને તેનાથી બચવા માટેની રીતો વિશે જાણો

તમારા પતિ આવ્યા છે બહાર... ફરીદાબાદમાં પતિનુ નામ લઈને ટીચરને બોલાવી અને કરી નાખી હત્યા

આગામી 2 થી 3 કલાકમાં ભારે વરસાદ... IMD એ ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે, જેમાં વાવાઝોડા અને મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

Kashmir Cloudburst: કાશ્મીરમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો, 2 લોકોના મોત; સેંકડો લોકોને બચાવાયા

વધુ જુઓ..

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments