Webdunia - Bharat's app for daily news and videos

Install App

Depression આ બે વસ્તુઓથી ડિપ્રેશન થઈ જશે દૂર

શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (13:29 IST)
આ દિવસો વધારેપણું લોકો ડિપ્રેશન એટલે કે તાણથી ગ્રસ્ત થઈ રહ્યા છે. તાણથી દરેક બીજો વ્યક્તિ ઘેરાયલો છે. આ બધાની વચ્ચે માણસનો માનસિક રૂપથી પૂર્ણ રૂપે સ્વસ્થ રહેવું મુશ્કેલ થઈ જાઉઅ છે ઘણા લોકો ડિપ્રેશની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે જેની સારવાર ખૂબ જરૂરી છે. 
 
સારવારના રૂપમાં મનોવિશેષજ્ઞની સલાહ લેવા અને બીજી દવાઓના સેવન કરવાની જગ્યા પહેલા આ ઘરેલૂ ઉપાયોને અજમાવીને જુઓ જે સરળતાથી ડિપ્રેશન જેવી સમસ્યાઓનો ઉકેલ કરવામાં સક્ષમ છે. આ રીતમાં હળદર અને લીંબૂ તમારા માટે ખૂબ મદદગાર સિદ્ધ થશે. 
 
એક શોધ પ્રમાણે હળદર અલ્જાઈમર, પર્કિસન, કેંસર અને કોલેસ્ટ્રોલની રીતે જ ડિપ્રેશની સારવાર માટે ખૂબ અસરદાર છે. આ એંટીઓક્સીડેંટ, એંટી ઈંફ્લેમેટરી તત્વ, એંટી બાયોટિક અને એંટી ડિપ્રેસેંત તત્વોથી ભરપૂર છે. જેનો ફાયદો તમને ડિપ્રેશનથી છુટકારો અપાવશે. 
 
જાણો કેવી રીતે હળદર અને લીંબૂનો ઉપયોગ 
1. એક જગમાં 4 કપ પાણી લઈને તેમાં  1 લીંબૂનો રસ, બે મોટી ચમચી હળદર પાઉડર, 4 મોટી ચમચી મધ અને મેપલ સીરપ નાખી સારી રીતે મિકસ કરવું. 
 
2. આ મિશ્રણના સેવન તમારી સુવિધા પ્રમાણે કરવું. તમે ઈચ્છો તો તેને દિવસમાં બે કે ત્રણ વાર લઈ શકો છો. તેનો સેવન કરવાથી તમારું ડિપ્રેશનને જાદુઈ રીતે ઓછુ કરે છે. 

વધુ જુઓ..

અમદાવાદમાં દેશભક્તિનો માહોલ: ગૃહમંત્રી અમિત શાહે કર્યું ‘ભારત માતા’ની વિશાળ પ્રતિમાનું લોકાર્પણ

વૈભવને કેવી રીતે આઉટ કરવો ?15 વર્ષનો ખેલાડી બોલરો માટે બન્યો માથાનો દુ:ખાવો, જોફ્રા આર્ચરે આપી ચેતાવણી

1 જૂનથી લાગુ થશે આ 6 મોટા નાણાકીય ફેરફારો, સીધી અસર પડશે તમારા ખિસ્સા અને બજેટ પર

2500 કિમી સુધી ફેલાયેલા વાદળોનો ખતરો: ગંભીર ચક્રવાતી તોફાનથી ભારે વરસાદની આગાહી, 15 રાજ્યોમાં 5 દિવસ રેડ એલર્ટ

Marashatra Hooch Tragedy- મહારાષ્ટ્રમાં ઝેરી દારૂનો કહેર: 15નાં મોત, અનેકની હાલત ગંભીર થતાં તંત્રમાં હડકંપ

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments