Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઘટાડાવા માટે માત્ર 4 સરળ ટીપ્સ

રવિવાર, 22 ડિસેમ્બર 2019 (13:20 IST)
જાડાપણુ ઘટાડવાની દરેકને ઈચ્છા હોય છે જો તમે પણ જલ્દી જ વજન ઓછુ કરવા માંગો છો તો રાત્રે સૂતા પહેલા બસ કરી લો આ કામ. ફાયદો જાણીને ચોંકી જશો.. 
ટિપ્સ 
ગ્રીન ટી પીવો - રાત્રે સૂતા પહેલા ગ્રીન ટી પીવી ખૂબ જ લાભકારી હોય છે. શરીરમાં ચરબી ઘટાડવાનુ કામ દિવસ-રાત ચાલતુ રહે છે.  રાત્રે ગ્રીન ટી પીવાથી મેટાબોલિજ્મ વધે છે. જેનાથી રાતભર વજન ઘટતુ રહે છે. 
 
લીલા મરચા ખાવ - અનેક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે જાડાપણુ ઘટાડવામાં લીલા મરચાની મુખ્ય ભૂમિકા છે. રાતના ભોજનમાં લીલા મરચાનો સમાવેશ કરવાથી પણ આખી રાત વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
સફેદ વસ્તુઓનુ બિલકુન ન કરો સેવન - સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ, ચોખા, મેદો વગેરેથી પરેજ કરવુ જ સારુ છે. તેમા રહેલ તત્વ ઈંસુલિનની માત્રા વધારે છે. રાત્રે સફેદ વસ્તુઓ ખાવાથી શરીરમાં ફૈટ જમા થાય છે અને ધીરે ધીરે જાડાપણુ વધે છે. 
 
પૂરતી ઉંઘ લો - પૂરી અને સારી ઉંઘ એક સારા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. પૂરી ઉંઘ લેવાથી પણ શરીરનુ મેટાબોલિજ્મ વધે છે. અને ફૈટ જલ્દી બર્ન થાય છે. 

વધુ જુઓ..

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી નથી; સીજેપી ચીફ જંતર મંતર પર જ રહે છે

EV: BEV, Hybrid, PHEV અને REEV માં શુ છે અંતર ? કાર ખરીદતા પહેલા સહેલી ભાષામાં સમજો ચારેય ટેકનોલોજી

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments