Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ સમયે ન કરવી જોઈએ તેલની માલિશ

Updated: રવિવાર, 26 માર્ચ 2017 (09:40 IST)
આમ તો તેલની માલિશને ફાયદાકારી ગણાય છે . પણ કેટલીક અવસ્થા એવી હોય છે જ્યારે તમારે તેલની માલિશ કરવાથી બચવું જોઈએ. આવો આ વિશે જાણીએ 
1. તાવમાં ક્યારેય પણ તેલની માલિશ ન કરવી જોઈએ. 
 
2. ગર્ભવતી મહિલાના પેટ પર માલિશ ન કરો. 
 
3. ઝાડા, પેટ અને આંતરડાના ઈંફેકશન દરમિયાન સોજા અને પેટની ગાંઠના દર્દીને  પેટ પર  માલિશ ન કરવી. 
 
4. ચામડીના દર્દીને તેલ માલિશ ન કરો. 

વધુ જુઓ..

ગુજરાતના જે શહેરમાં પીએમ મોદીને મળ્યો સૌથી વધુ પ્રેમ, ત્યાથી વિપક્ષને Gen Z મુદ્દે આપશે જવબ

ગીર સફારી થશે મોંઘી: 11 વર્ષ બાદ સિંહ દર્શનની પરમિટ ફીમાં તોતિંગ વધારાની તૈયારી

નેપાળમાં પૂરગ્રસ્ત બેંકમાંથી 50 કરોડ રૂપિયાનું સોનું અને 1.5 કરોડ રૂપિયાની રોકડ મળી; બચાવ કામગીરી ચાલુ

દિલ્હીમાં નિર્ભયા જેવો કાંડ, 47KM સુધી સેંકડો CCTV અને પોલીસચોકી પરથી પસાર થઈ, બસમાં સગીરા સાથે ગેંગરેપ થતો રહ્યો

હિંગ ખરીદતા પહેલાં ચેતી જજો! એવરેસ્ટ અને LGની નકલી હિંગ પર FSSAI એ લગાવ્યો પ્રતિબંધ

વધુ જુઓ..

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

શ્રાવણ સ્પેશિયલ: ડુંગળી-લસણ વગર બનાવો આ 5 સ્વાદિષ્ટ શાક

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 ઓગસ્ટ, 2026

Bol Choth Katha - આજે કરવામાં આવશે બોળ ચોથ, જાણો આ વ્રતની પૂજા વિધિ અને વ્રત કથા

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

આગળનો લેખ
Show comments