Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજન કરતા પહેલા કરો આ કામ , મળશે ધન અને આરોગ્યનો સાથ

Updated: મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (13:41 IST)
ભોજન કરતા સમયે બહુ એવી વાતોનો ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રો મુજબ ભોજનને પણ પૂજનીય ગણાયું છે. આ કારણે ભોજન પહેલા ભોજનને પ્રણામ કરાય છે. 
પછી અન્ન દેવતાથી પ્રાર્થના કરવી જોઈએ. તમારા ઈષ્ટદેવનો ધ્યાન કરતા પર્યાપ્ત ભોજ ઉપલબ્ધ કરવા  માટે ધન્યવાદ આપવું જોઈએ. 
 
તેમની સાથે કોઈ દિવ્ય મંત્ર પણ બોલીને ભોજન કરી શકીએ છે.શાસ્ત્રોમાં ઘના મંત્ર જણાવ્યા છે જેને ભોજ પહેલા બોલાય છે. આ સિવાય અમે ગાયત્રી મંત્ર ,   
 
ૐ નમ: શિવાય જેવા સામાન્ય મંત્ર પણ બોલીને ભોજન કરી શકો છો. આવું કરવાથી શાંતિ , સ્વાસ્થય , ધન અને સમૃદ્ધિ ઘર-આંગણેમાં બની રહે છે. 
 
આવું ગણાય છે કે આ મંત્રના પ્રભાવથી અમે હમેશા જ ભોજન મળતું રહે છે. અને દેવી-દેવતાઓની કૃપા પણ મળે છે. મંત્રોની શક્તિથી અમે બધા સારી રીતે પરિચિત છે. ભોજનથી પહેલા મંત્ર બોલતા માણસની ભૂખ સારી રીતે લાગે છે. ભોજન પચવામાં કોઈ સમસ્યા નહી હોય છે. સાથે જ મંત્રોની શક્તિથી ભોજનથી અસીમ ઉર્જાની પ્રાપ્તિ હોય છે. આ પણ કહેવાય છે કે જો તમે મંત્રન બોલી શકો તો તમારા ગુરૂ કે તમારા ઈષ્ટનો સ્મરણ કરીને ભોજન શરૂ કરી શકો છો. 
 

વધુ જુઓ..

રાષ્ટ્રીય હાથવણાટ દિવસ પર પ્રધાનમંત્રી મોદીની દેશવાસીઓને અપીલૢ સ્થાનિક કપડાં પહેરો, 'GRWM' ટ્રેન્ડ ફોલો કરો

Gen Z પ્રદર્શન અને અનામતથી લઈને બેરોજગારી સુધી, મોહન ભાગવતે બધા મુદ્દા પર કરી વાત, વાંચો મહત્વનું નિવેદન

Tax Reforms Bill 2026- FDI, નોકરીઓથી લઈને UPI ચાર્જ સુધી... સંસદે કરવેરા સુધારા બિલ 2026 પસાર કર્યું; જાણો શું બદલાય છે

યૌન શોષણ કેસમાં તરુણ તેજપાલને 10 વર્ષની સજા, બોમ્બે હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો પલટ્યો

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની એન્ટ્રી પર બ્રેક, સ્ટુડન્ટ વિઝામાં 62%નો મોટો ઘટાડો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments