Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદની પરેશાનીઓથી બચાવે આ 5 ઉપાય

ગુરુવાર, 30 જૂન 2016 (01:05 IST)
વરસાદની ઋતુ  ખૂબ સુહાની અને લોભામણી હોય છે. આ મૌસમમાં આઉટિંગ અને ખાવા-પીવાની તો મજા છે જ આ ઉપરાંત આ મૌસમમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે જેથી મૌસમની મજા અને રોમાંચ ઓછો  ન થાય. આજે અમે તમને જણાવી રહ્યા છે કે કેટલાક એવા જ ટિપ્સ જે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. 
1. પાણી ઉકાળીને પીવું- વરસાદના દિવસોમાં રોગોનુંં  સંક્રમણ વધારે હોય છે અને અદ્રશ્ય  જીવાણુ આસપાસ રહે છે. આ રીતે બેક્ટીરિયા સૌથી વધારે ભેજવાળી જગ્યાએ અને પાણીમાં રહે છે. આથી પાણીને હમેશા ઉકાળીને પીવું. જેથી રોગનું ખતરો ઓછો થઈ જશે. 

2. ખુલ્લા ખાદ્ય પદાર્થથી બચવું- આ મૌસમમાં જીવાણુ અને બેક્ટીરિયા વધારે ફેલાય છે. જે ખુલી વસ્તુઓને સંક્રમિત કરે છે. એવી વસ્તુઓને ખાવાથી બચવું,  જે ખુલ્લામાં રાખેલી હોય.

3.  ગરમ પીણાનું સેવન - વરસાદની ઋતુમાં ગરમ પેય પદાર્થોનું  સેવન ઘણું  લાભદાયી હોય છે. આદું અને તજ વાળી ચા , કૉફીનું સીમિત અને વિભિન્ન પ્રકારના સૂપનું  સેવન કરી શકો છો. એ ગરમ હોવાથી એમાંથી બેક્ટીરિયા ખતમ થઈ જાય છે. અને ગળાની તકલીફ ઓછી થતા શરીરમાં ગર્માહટ આવે છે. 
 

4. મૌસમી ફળ ખાવો- મૌસમી ફળનું સેવન- મૌસમી રોગ અને જીવાણુઓના સંક્રમણ થી તમારી રક્ષા કરે છે. એનું દરરોજ  સેવન ઘણા રોગોથી બચાવમાં કારગર ઉપાય છે. 

5. ફળોને કાપીને ન મુકો - મૌસમી ફળને ક્યારે પણ કાપીને ન મુકશો. તમને જ્યારે ફળ ખાવું હોય ત્યારે તરત જ કાપો. ફળને કાપીને રાખવાથી ભેજના કારણે બેક્ટીરિયાનું  સંક્રમણ ઉત્પન્ન કરે છે. જેથી તમે બીમાર થઈ શકો છો. 

વધુ જુઓ..

આજથી અમૂલ દૂધ ખરીદવું પડશે વધુ મોંઘું, જાણો નવા દર

RCB vs KKR: RCB એ KKR ને 6 વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચ પર મેળવ્યું સ્થાન, વિરાટ કોહલીની શાનદાર સદી

યૂપીમાં વાવાઝોડાનો કહેર, 37 નાં મોત, અનેક ઈમારતોની દિવાલો પડવાથી કાટમાળમાં દબાયા લોકો, જળમાંથી ઉખડી ગયા વ્રુક્ષો

પીએમ મોદીની અપીલ બાદ, એર ઇન્ડિયાએ પણ એક મોટો નિર્ણય લીધો, ફ્લાઇટ્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી.

પીએમ મોદીની અપીલનો કોઈ પ્રભાવ પડ્યો નહીં! ઝવેરાતની દુકાનો લોકોની ભીડથી ભરેલી હતી, ઊંચા ભાવ અને નવા નિયમોના ડરથી, સોનાની ખરીદીનો ક્રેઝ વધ્યો

વધુ જુઓ..

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -14 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 મે 2026

Ekadashi Upay: દરેક કામમાં આવી રહ્યો છે અવરોધ ? અપરા એકાદશી પર કરો આ અચૂક ઉપાય, બધા દુઃખ થશે દૂર

હનુમાનજી ના પિતા નું નામ શું હતું, ગદા નું નામ શું હતું

આગળનો લેખ
Show comments