Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનિયમિત પીરીયડ્સને ઠીક કરવા, આ ઘરેલૂ ઉપાય

મંગળવાર, 7 માર્ચ 2017 (17:37 IST)
આરોગ્ય- સમય પર માહવારી ન આવવી ઘણી મહિલાઓની સમસ્યા છે. બદલતી લાઈફસ્ટાઈલના કારણે આ પ્રોબ્લેમ સામાન્ય જોવા મળે છે. આ કારણથી મહિલાઓને બહુ પરેશાનીઓનો સામનો કરવું પડે છે. પીરીયડસ રેગુલર ન હોવાથી પરિણીત મહિલાઓમાં ગર્ભધારણની સમસ્યા આવી જાય છે. આ કારણે તે સમય પર મા પણ નહી બની શકતી. પણ કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને આ સમસ્યાને દૂર કરી શકાય છે. 
1. આદું- આધું બહુ ગર્મ હોય છે. જે મહિલાઓને માહવારી સમસ્યા હોય છે. તેને આદુંનો વધારે સેવન કરવું જોઈએ. આદુને કદ્દૂકસ કરીને તેને પાણીમાં થોડી ખાંડ નાખી ઉકાળૉ. થોડી વાર પછી તેને ઠંડા થવા માટે મૂકી દો. દરરોજ તેને દવાના રૂપમાં પીવો. તેનાથી પીરિયડસ યોગ્ય સમય પર આવશે. 
 
2. કાચું પપૈયું- પપૈયું ખાવું આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. આ શરીરમાં લોહી બનવામાં મદદ કરે છે. દરરોજ કાચું પપૈયું ખાવા કે તેનું જ્યૂસ પીવાથી માહવારી ઠીક થઈ જાય છે. 
 
3. તલ- સફેદ રલ ખૂબ ગર્મ હોય છે. તેથી જે મહિલાઓને પીરિયડસની પરેશાની છે તેના માટે તલ ખૂબ લાભકારી હોય છે. તલમાં સમાન માત્રામાં ગોળ મિક્સ કરી ખાવાથી પીરીયડસ રેગુલર થઈ જાય છે. 
 
4. હળદર- હળદરના સેવનથી પણ આ સમસ્યાથી છુટ્કારા મેળવી શકાય છે. દૂધમાં હળદર મિક્સ કરી થોડા અઠવાડિયા પીવાથી પીરિયડસથી સંકળાયેલી દરેક સમસ્યા દૂર થઈ જાય છે. 
 
5. તજ- ગર્મ દૂધમાં એક ચમચી તજ મિક્સ કરી પીવાથી ખૂબ ફાયદો હોય છે. 2-3 મહીના સતત આવું કરવાથી માહવારીની સમસ્યા ઠીક થઈ જાય છે. 
 

વધુ જુઓ..

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

શાકંભરી સિદ્ધપીઠમાં પૂરની ભારે તબાહી: રાતોરાત દુકાનો તણાઈ, 2 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત

વધુ જુઓ..

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments