Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફ્રીજમાં મૂકી કાપેલી ડુંગળી તો થઈ જાઓ સાવધાન આરોગ્ય પર પડશે ભારે

Updated: મંગળવાર, 31 જુલાઈ 2018 (15:20 IST)
ડુંગળી ખાવાના ફાયદા તો તમે સારી રીતે જાણો છો આશરે દરેક કોઈ ભોજનમાં તેનો ઉપયોગ કરે છે. શાકથી લઈને સલાદમાં ઉપયોગ થતાં ડુંગળી ઔષધીય એંટી બેક્ટીરિયલ અને એંટી ઈંફ્લેમેંટ્રી ગુણ હોય છે. પણ જો તમે ડુંગળી કાપીને કે છોલીને ફ્રીજમાં સ્ટોર કરી મૂકો છો તો એવી ભૂલ ભૂલથી પણ ન કરવું કારણકે આ તમને 
ફાયદની જગ્યા નુકશાન પહોંચાડે છે. 
 
ઘણીવાર તમે ભોજન બનાવવા માટે તેની તૈયારીઓ પહેલાથી કરીની રાખો છો. જેના માટે તમે શાક માટે કે સલાદ માટે ડુંગળી પહેલાથી કાપીને ફ્રિજમા મૂકી દો છો. પણ કદાચ તમે આ વાતથી અજાણ છો કે કાપેલું ડુંગળી બહુ જલ્દી ખરાબ હોય છે. તેમા જલ્દીથી બેક્ટીરિયા લાગે છે અને ઑક્સીડાઈજ થયા પછી ફાયદા તો ભૂલી 
જાઓ આ તમારા આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે તેથી હમેશા જ્યારે શાક બનાવો ત્યારે જ ડુંગળી કાપવી. 
 
ફ્રિજમાં કાપેલા ડુંગળીને સ્ટોર કરવાથી ગર્મ અને ઠંડુ તાપમાન મિકસ કરી તેને સૉગી બનાવી નાખે છે જેમા તીવ્રતાથી બેકટીરિયા લાગે છે. પણ તમે ઈચ્છો તો ડુંગળીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તેના માટે કાપેલા ડુંગળીને પેપર ટાવલમાં રેપ કરી ફ્રોજમાં મૂકો. જેનાથી ડુંગળી ડ્રાઈ રહે છે અને ઠંડી રહે છે. પણ પ્રયાસ કરવું કે જે સમયે તમે ભોજન બનાવો ત્યારે તરત જ ડુંગળીને કાપવું. 

વધુ જુઓ..

એક નર્સ ઇન્સ્ટાગ્રામ પર એક યુવાન સાથે પ્રેમમાં પડી ગઈ, તેના માતાપિતાએ તેને મંજૂરી આપી ન હતી, પછી એક દિવસ...

ઘાટીમાં ફરી કાશ્મીરી પંડિતોને ડરાવવાની કોશિશ, આતંકવાદીઓએ જાહેર કર્યો ઘરનો એડ્રેસ અને ફોન નંબર, વધારી સુરક્ષા

દિલ્હીમાં ભારે વરસાદથી દિવસ દરમિયાન છવાયું અંધારું, 4 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ; હિમાચલમાં 29 ઓગસ્ટ સુધી વરસાદથી રાહત નહીં

સિંઘેશ્વર મંદિરમાં ભાગદોડના અહેવાલો અંગે વહીવટીતંત્રે એક મોટું નિવેદન બહાર પાડ્યું. ડીએમએ જણાવ્યું હતું કે ન તો બેરિકેડ તોડવામાં આવ્યા હતા અને ન તો ભાગદોડ થઈ હતી.

ખાંડ જ નહીં, ડુંગળી પણ મોંઘી થઈ ગઈ છે; 30 દિવસમાં ભાવ 19% વધ્યા છે. જાણો ડુંગળી ક્યાં અને કેટલી કિંમતે ઉપલબ્ધ છે.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 ઓગસ્ટ, 2026

પ્રદોષ વ્રત ક્યારે છે 24 કે 25 ઓગસ્ટ, તરત જ દૂર કરો કન્ફ્યૂજન અને જાણી લો પૂજાનું શુભ મુહૂર્ત

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Putrada Ekadashi Vrat Katha - પુત્રદા એકાદશી વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments