Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમે જાણો છો પનીર ખાવાનો યોગ્ય સમય ?

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (14:57 IST)
પનીર સ્વાદ સાથે જ આરોગ્ય માટે પણ ખૂબ સારુ રહે છે અને તેમા પ્રોટીન અને વસા એક જ માત્રામાં સામેલ હોય છે. પણ શુ તમે જાણો છો પનીર ખાવાનો યોગ્ય સમય શુ છે કે પછી તમે ક્યારેય પણ પનીર ખાવામાં વિશ્વાસ રાખો છો. જો એવુ છે તો જાણો પનીર ખાવાનો યોગ્ય સમય શુ છે.. 
 
પનીર ખાવાનો સાચો સમય 
- પનીરને ક્યારેય પણ એક્સરસાઈઝ કરતા પહેલા કે પછી ન ખાવુ જોઈએ. કારણ કે તમારી બોડીને ફૈટની જરૂર નથી. 
- એક્સરસાઈઝ કર્યા પછી પનીર ખાવાથી તેમા રહેલ ફેટ તમારી પાચન ક્રિયાને ધીમી કરી દે છે. 
- પનીરને રાત્રે સૂવાના ઐક કલાક પહેલા ખાઈ શકાય છે. 
- સૂતી વખતે માંસપેશીયો અને લંબાઈ વધી જાય છે. જે માટે આપણા શરીરને પ્રોટીનની જરૂર હોય છે. આવામાં પનીર ખાવુ એક સારુ ઓપ્શન છે. 
- તમે ચાહો તો તેને દિવસના સમયે પણ ખાઈ શકો છો. પણ તેને વધુ પ્રમાણમાં ખાવાથી બચવુ જોઈએ. 
- જો તમે પનીરને સંતુલિત રીતે ખાશો તો તમે જાડા(fat) નહી થાવ પણ ફિટ રહેશો. 
 
પનીરનુ પાણી પણ આરોગ્ય માટે સારુ 
દૂધને ફાડીને કે પછી ફાટેલા દૂધથી પનીર તૈયાર કરવામાં આવે છે. તેને બનાવતી વખતે જે પાણી બચી જાય છે તેને ફેંકશો નહી કારણ કે જો તમારા શરીરમાં પ્રોટીનની માત્રા વધારવી છે તો તેને પી જાવ. પનીર કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ અને પ્રોટીનથી બનેલ ઉત્પાદ છે. 

વધુ જુઓ..

રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનારા બે રમતવીરો તેમના પોલ વોલ્ટરને રિક્ષામાં હોટલ લઈ ગયા.

અડધી રાત્રે રૂમમાં શું બન્યું? પત્નીએ તેના પતિનો ગુપ્ત ભાગને કાપી નાખ્યો,

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા AMCનો અનોખો પ્રયોગ

મહારાષ્ટ્રમાં બ્રહ્મપુરી દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જેનું તાપમાન 47.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. દેશભરના અન્ય શહેરોની પરિસ્થિતિ વિશે જાણો.

સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ-10માં આવવા રાજકોટ મનપા સજ્જ: રૂ.17.70 કરોડના ખર્ચે 3 અત્યાધુનિક MRF સેન્ટરો તૈયાર

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ - 26 મે 2026

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

આગળનો લેખ
Show comments