Webdunia - Bharat's app for daily news and videos

Install App

Try this : આટલા સ્વાસ્થ્ય વર્ધક ઉપાયો અજમાવી જુઓ

પરસેવામાં પાણી પીવું, છાયડામાં બેસીને વધારે પડતી હવા ખાવી તે છાતી અને માથામાં દુ:ખાવો ઉત્પન્ન કરી શકે છે.

* ભોજન દરમિયાન થોડુક થોડુક પાણી પીવો અને ભોજન બાદ વધારે પાણી ન પીશો.

* દિવસભર બેસીને કામ કરનાર વ્યક્તિએ સવારે થોડુક ચાલવું જોઈએ.

* વરસાદ પહેલાં આવનાર શાકભાજી અને લીલા મરચાંનું લીંબુ નીચોવ્યા સિવાય સેવન કરો તે પિત્ત પ્રકોપ છે.

* કોઈ પણ વ્યક્તિનું એઠું પાણી પીવાથી દૂર રહો તેનાથી ટીબી, ખાંસી અને અન્ય બિમારીઓ ઉત્પન્ન થઈ શકે છે.

* ગર્ભાવસ્થાની અંદર થોડુક હલ્કુ ભોજન લેવાથી બાળક તંદુરસ્ત રહે છે અને માનું સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.

* ચિકણી અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ઓછુ કરો.

* દૂધ, દહીં, પનીર, પનીરના શાક વગેરેનું સેવન કરો.

વધુ જુઓ..

અમરનાથ યાત્રાળુઓ માટે ખરાબ સમાચાર: બાબા બરફાની પાંચ દિવસમાં ગાયબ થઈ ગયા. જુઓ તેઓ કેવી રીતે ઓગળી ગયા

ટીમ ઈંડિયાને ચેમ્પિયન બનાવનાર પ્લેયર્સની આ દુર્દશા, સૂર્ય કુમાર અને સંજુ સૈમસન ટીમમાંથી બહાર, BCCI કરવા શુ માંગે છે ?

ગુજરાત પોલીસના PIના ટેલિગ્રામ હેક: લિંક પર ક્લિક કરતા જ ફેલાયો ખતરનાક માલવેર

કેરળના વાયનાડમાં મીનાક્ષી પુલ પાસે ભૂસ્ખલન, 2 લોકોના મોત; બચાવ કામગીરી ચાલુ

સીંગતેલના ભાવમાં સતત વધારો, 3 દિવસમાં સીંગતેલના ડબ્બામાં 50નો વધારો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 જુલાઈ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

આગળનો લેખ
Show comments