Webdunia - Bharat's app for daily news and videos

Install App

Try this : આટલા સ્વાસ્થ્ય વર્ધક ઉપાયો અજમાવી જુઓ

Updated: શનિવાર, 22 જુલાઈ 2017 (12:46 IST)
* ભોજન દરમિયાન થોડુક થોડુક પાણી પીવો અને ભોજન બાદ વધારે પાણી ન પીશો.

* દિવસભર બેસીને કામ કરનાર વ્યક્તિએ સવારે થોડુક ચાલવું જોઈએ.

* વરસાદ પહેલાં આવનાર શાકભાજી અને લીલા મરચાંનું લીંબુ નીચોવ્યા સિવાય સેવન કરો તે પિત્ત પ્રકોપ છે.

* કોઈ પણ વ્યક્તિનું એઠું પાણી પીવાથી દૂર રહો તેનાથી ટીબી, ખાંસી અને અન્ય બિમારીઓ ઉત્પન્ન થઈ શકે છે.

* ગર્ભાવસ્થાની અંદર થોડુક હલ્કુ ભોજન લેવાથી બાળક તંદુરસ્ત રહે છે અને માનું સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે.

* ચિકણી અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ઓછુ કરો.

* દૂધ, દહીં, પનીર, પનીરના શાક વગેરેનું સેવન કરો.

વધુ જુઓ..

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા

LIVE: નેપાળમાં પૂરથી મોતનો આંકડો 600 ની નજીક, 320 ભારતીયો ગુમ, કૃત્રિમ તળાવથી ઉભું થયું નવું સંકટ

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments