Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંડરગાર્મેંટસ ને લઈને આ ભૂલ આરોગ્ય પર પડે છે ભારે

સોમવાર, 1 એપ્રિલ 2019 (07:48 IST)
સારા આરોગ્ય માટે શરીરની સાફ -સફાઈ રાખવું બહુ જરૂરી છે. જે રીતે સારા જોવાવા માત્રએ દરરોજ કપડા બદલો છે તે જ રીતે અંડરગાર્મેંટસ પણ રેગુલર બદ્લવા જોઈએ ખાસકરીને ગરમીના દિવસોમાં. પણ ઘણા લોકો દરરોજ નહાવી તો લે છે પણ અંદરગાર્મેંટ  બદલતા નહી. તેનાથી ઈંફેક્શન થઈ જાય છે અને પર્સનલ પાર્ટમાં ઘણી સમસ્યાઓ હોવાનો ખતરો રહે છે. આવો જાણીએ ગંદા અંડરગાર્મેંટ પહેરવાના કારણે કઈ પરેશાનીઓ થઈ શકે છે. 
1. કિડની સ્ટોન - ગંદા અંડરગાર્મેંટ્સ  પહેરવું કે તેમની સફાઈ સારી રીતે ન કરવાના કારણે ગુપ્તાંગમાં ઈંફ્કશન થઈ જાય છે. જેનાથી કિડનીમાં સ્ટોન થવાનું ખતરો રહે છે. બે-ત્રણ દિવ અસ સુધી એક જ અંડરવિયર પહેરવાથી બ્લેડરમાં ગંદગી ચાલી જાય છે જેનાથી પથરી થઈ શકે છે. 
 
2. યૂટીઆઈ- અંડરગાર્મેંટ ન બદવાના કારણે કીટાણુ પૈદા થઈ જાય છે જેનાથી યૂટીઆઈ એટલે કે ઈંફેકશન થઈ જાય છે. તે સિવાય ગંદા ટાયલેટના ઉપયોગ કે સાફ -સફાઈ ન રાખવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. 
3. સ્કિન ઈંફેકશન- કેટલાક લોકો ઘણા દિવસો સુધી એક જ અંડરવિયર પહેરી રાખે છે. જેનાથી કીટાણુ થવા લાગે છે. અને ઈફેકશન થઈ જાય છે. તેનાથી ગુપ્તાંગમાં ખંજવાળ અને રેશેજ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. 
 
4. દુર્ગંધ - વધારે દિવસો સુધી એક જ અંડરગામેંટ પહેરવના કારણે દુગંધ આવવા લાગે છે. તેથી હમેશા સાફ-સુથરા અંડરવિયર જ પહેરવું. કેટલાક લોકો કપડા ધોયા પછી તેને તડકા નહી લગાવતા જેનાથી તેમાં ભેજની દુર્ગંધ આવવા લાગે છે. તે સિવાય સિંથેટિક અંડરગાર્મેંટ પહેરવાથી પણ ઈંફેક્શન થવાનો ખતરો થઈ શકે છે. 

વધુ જુઓ..

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રચારના પડઘમ શાંત, હવે શરૂ થશે 'ખાટલા બેઠકો'નો દોર; 26 એપ્રિલે ભાવિનો ફેંસલો

AAP Splits News - રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોના કેસરીયા, કેજરીવાલના 'મિશન ગુજરાત' નું હવે શું થશે ?

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 380 કરોડના હેરોઈન કેસમાં 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની સખત કેદ

RCB vs GT: આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું, કોહલી-પડિક્કલની કમાલની બેટિંગ

VIDEO: PM મોદીએ આરજી કર પીડિતાની માં સાથે શેયર કર્યો મંચ, TMC પર તાક્યું નિશાન

વધુ જુઓ..

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

Aaj Nu panchang- આજનુ પંચાગ -25 એપ્રિલ

આગળનો લેખ
Show comments