Webdunia - Bharat's app for daily news and videos

Install App

Urine Infection: યુરિનનો રંગ આવુ જોવાય તો તરત થઈ જાઓ એલર્ટ, તરત જ કરો આ કામ

Updated: શુક્રવાર, 22 જુલાઈ 2022 (12:41 IST)
Clear Urine Problem: માનવુ છે કે યુરિનનો રંગ ક્લિયર હોવો જોઈએ. તમે પૂર્ણ રૂપે હાઈડ્રેટેટ છો. પણ હેલ્થ એક્સપર્ટએ દાવો કર્યો કે યુરિન ક્લિયર થવો પણ આરોગ્ય માટે નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે. જાણી લો કે એક સ્વસ્થ વ્યક્તિનુ યુરિનનો રંગ  (Urine Colour) જો પીળો (Yellow) છે તો તમારી કિડની (Kidney) યોગ્ય રીતે કામ કરી રહી છે. જો તમારી યુરિન ક્લિયર છે તો તેનો અર્થ છે કે તમે જરૂરથી વધારે ફ્લૂઈડને ગ્રહણ કરી રહ્યા છો જેની જરૂર તમારા શરીરને નથી. 
 
શું હોય છે ક્લિયર યુરીન (Clear Urine) 
જો તમારી યુરિન પીળો નથી પણ પાણીને જેમ એકદમ સાફ છે તો તમને સાવધાન થઈ જવો જોઈએ. આ ખતરવનાક થઈ શકે છે. જો આવુ છે તો તમને તરત ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ અને તેમની સલાહને ફોલો કરવો જોઈએ. 
 
ક્લિયર યુરિનના શુ કારણ છે? 
ડાયબિટીજમાં થાય છે આ સમસ્યા 
જે દરદી ડાયબિટીજથી પીડિત છો તો તેમને ક્લિયર યુરિનનો સામનો કરવો પડી શકે છે. આવુ બૉડીમાં બ્લ્ડ શુગર લેવલ અનિયમિત હોવાના કારણે થાય છે. આ સ્થિતિમાં શરીર વધારે માત્રામાં શુગરને બૉડીથી બહાર કાઢવાનો કામ કરે છે. તેથી સામાન્યથી વધારે વાર યુરિન પાસ થાય છે. 
 
કિડનીના રોગ 
જો તમને કિડનીના રોગ છે તો તમારો યુરિન ક્લિયર હોઈ શકે છે. જો તમે નોટિસ કરો છો કે તમારો યુરિક ક્લિયર છે તો તમને તરત  ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ. 
 
વધારે માત્રામાં પાણી પીવુ 
જો તમે જરૂરથી વધારે પાણી પીવો છો તો પણ તમારો યુરિન ક્લિયર થશે. જાણી લો કે જરૂરથી વધારે પાણી પીવુ પણ  ખતરનાક સિદ્ધ થઈ શકે છે. કારણ કે તેનાથી શરીરૢમાં સોડિયમ લેવલ ઓછુ થઈ જાય છે. 

વધુ જુઓ..

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

વધુ જુઓ..

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments