Webdunia - Bharat's app for daily news and videos

Install App

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

બુધવાર, 14 મે 2025 (01:26 IST)
હેલ્થ એક્સપર્ટસના મતે, સ્થૂળતા ઘણા ગંભીર અને જીવલેણ રોગોને આમંત્રણ આપે છે. આ જ કારણ છે કે તમારે શક્ય તેટલી વહેલી તકે સ્થૂળતાથી છુટકારો મેળવવાનો પ્રયાસ શરૂ કરવો જોઈએ. કેટલાક લોકો ચરબી બર્ન કરવા માટે ચાલે છે, તો કેટલાક લોકો કસરત કરીને સ્થૂળતાથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરે છે. ચાલો જાણીએ કે વજન ઘટાડવા માટે કયો વિકલ્પ વધુ સારો સાબિત થઈ શકે છે.
 
કસરત કરવાના ફાયદા
10  મિનિટની હાઈ-ઈન્ટેન્સિટી વર્કઆઉટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વજન ઘટાડવા માટે ઘણીવાર કસરત કરવાની ભલામણ કરવામાં આવે છે. ઓછા સમયમાં વધુ કેલરી બર્ન કરવા માટે ઉચ્ચ તીવ્રતાવાળી વર્કઆઉટ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
 
જો તમે 10000 પગલાં ચાલો તો શું થશે?
10  હજાર પગલાં એટલે કે 7 થી8 કિલોમીટર ચાલવાથી, એટલે કે એક થી દોઢ કલાક ચાલવાથી, તમારા એકંદર સ્વાસ્થ્યમાં ઘણી હદ સુધી સુધારો થઈ શકે છે. જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ બિલકુલ નથી કરતા, તો તમારે દરરોજ આટલા બધા પગલાં ચાલવા પડશે. 10000  પગલાં ૩00 થી 400 કેલરી બર્ન કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
 
વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ?
જો તમે ધીમે ધીમે વજન ઘટાડવા માંગતા હો અથવા સ્વસ્થ વજન જાળવી રાખવા માંગતા હો, તો દરરોજ નિયમિતપણે 10,000 પગલાં ચાલવાનું શરૂ કરો. તે જ સમયે, જો તમે તમારા વજન ઘટાડવાની યાત્રાને વેગ આપવા માંગતા હો અને ઝડપથી કેલરી બર્ન કરવા માંગતા હો, તો તમે 10 મિનિટની હાઈ-ઈન્ટેન્સિટી વર્કઆઉટ કરવાનું શરૂ કરી શકો છો. સવાર હોય કે સાંજ, ગમે ત્યારે ચાલવું કે કસરત કરી શકાય છે.
 

વધુ જુઓ..

2026 ના 7 બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કુટર, લાંબી રેંજ, દમદાર ફીચર્સ અને શાનદાર પરફોર્મેંસ, ખરીદતા પહેલા જુઓ આખુ List

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

વધુ જુઓ..

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments