Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોહીના ડાઘ સૂખ્યા પછી કાળા શા માટે થઈ જાય છે

રવિવાર, 12 જાન્યુઆરી 2020 (12:14 IST)
તમે જોયું હશે જ્યારે ક્યારે ક્યાં પણ અમે ઈજા લાગી જાય છે અને થોડું લોહી ધરતી પર પડે છે તો આ લોહીનો લાલરંગનો ડાઘ બની જાય છે અને તે ડાઘ થોડા સમય પછી કાળા રંગમાં પરિવર્તિત થઈ જાય છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે લોહીના ડાઘ શા માટે કાળા થઈ જાય છે જો નહી તો આવો તમને જણાવીએ છે આવું શા માટે 
 
હકીકતમાં અમારા લોહીનો લાલ રંગનો હીમોગ્લોબિન અને ઓક્સીજનના કારણ હોય છે. જેના કારણે આ લાલ રંગ જોવાય છે અને સાથે જ લોહીમાં આયરન અને ઑક્સીજનની પ્રચુર માત્રા હોય છે પણ જેમજ લોહી અમારા શરીરથી જુદો હોય છે તેમાંથી ઓક્સીજનની માત્રા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. જો લોહી ડી-ઑક્સીકૃત થઈ જાય છે અને લોહીમાં ઓક્સીજનની ઉણપના કારણે લોહીનો લાલ રંગ ધીમે-ધીમે ઓછું થઈ જાય છે અને લોહી કાળા રંગના જોવાવા લાગે છે. 
 

વધુ જુઓ..

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

સારવારમાં વિલંબથી નારાજ એક યુવકે ફરજ પરના ડૉક્ટર પર સ્ટૂલ ફેંક્યો

જમ્મુ અને કાશ્મીરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે, જેમાં 23 લોકોના મોત અને 7 ગુમ થયા છે, જેના કારણે અમરનાથથી વૈષ્ણોદેવી સુધીની બધી યાત્રાઓ સ્થગિત

PM ના રહેઠાણની બહાર Congress નુ પ્રદર્શન, રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ જોડાયા, જાણો કોંગ્રેસની શુ છે માંગ ?

7 Electric Scooters, ઓછી હાઈટવાળાને ટ્રાફિકમાં પણ નહી થાય પરેશાની, જુઓ List

વધુ જુઓ..

બાળકના જન્મ પછી સૂતક શા માટે મનાવવામાં આવે છે? જાણો પૂજા-પાઠ અને મંદિરમાં જવાના નિયમો વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જુલાઈ 2026

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

આગળનો લેખ
Show comments