Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી - મિર્ચી વડા

શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (11:15 IST)
સામગ્રી -  જાડા મરચા 250 ગ્રામ, બટાકા 4 મઘ્યમ, બેસન 3/4 કપ, લીલા મરચાં 3-4 સમારેલા લીલા ધાણા અડધો કપ, લાલ મરચુ 1/4 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, મીઠુ સ્વાદ મુજબ તળવા માટે તેલ 
મરચા ભરવા માટે - 250 ગ્રામ બટાકા/5 બટાકા મીઠુ 1/2 નાનકડી ચમચી, લાલ મરચુ, ગરમ મસાલો 1/4 નાની ચમચી, ચાટ મસાલો 1/4 ચમચી, લીલા ધાણા 1 મોટી ચમચી 
 
મિર્ચી વડાનું  ભરાવન બનાવવાની વિધિ - બાફેલા બટાકાને છોલીને મસળી લો. હવે મીઠુ, લાલ મરચુ પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને સમારેલા લીલા ધાણાને મસળેલા બટાકામાં નાખો અને બધા સામગ્રીને પરસ્પર સારી રીતે મિક્સ કરો. મરચાંનુ ભરાવન હવે તૈયાર છે. 
 

મિર્ચી વડાની વિધિ જોવા માટે આગળ જુઓ 

મિર્ચી વડા બનાવવાની રીત - મરચાને સારી રીતે ધોઈને કિચન પેપર દ્વારા સારી રીતે લૂંછી લો.  હવે મરચાને વચ્ચેથી હીરો લગાવી મરચાની અંદરના બીજ કાઢી નાખો.  ધ્યાન રાખો કે મરચાં બે ટુકડામાં કપાય ન જાય.  મરચાંની દીઠુ રહેવા દો.  તેનાથી મરચું પકડવુ સહેલુ પડે છે અને પીરસતી વખતે પણ સુંદર દેખાય છે. 
 
હવે ચીરો પાડેલ મરચાને ખોલી તેમા બટાકાનુ મિશ્રણ ભરી લો.  એક વાડકામાં બેસન લીલા ધાણા મીઠુ, લાલ મરચુ અને ચાટ મસાલો લઈને થોડુ થોડુ પાણી નાખતા પકોડાનું મિશ્રણ બનાવો. ખીરુ ન તો વધુ પાતળુ હોવુ જોઈએ કે ન તો ઘટ્ટ.
હવે એક કડાહીમાં તેલ ગરમ કરો જ્યારે તેલ ગરમ થઈ જાય તો ભરેલા લીલા મરચાંને બેસનના ખીરામાં ડુબાવીને તેલમાં નાખો. આ રીતે બધા મરચા બેસનના ખીરામાં ડુબાવીને તળો.  હવે ધીમા તાપ બધા મરચા સોનેરી થતા સુધી તળો.  મિર્ચી વડા તળવામાં 7-8 મિનિટનો સમય લાગે છે. તળેલા મરચાને કિચન પેપર પર મુકીને તેલ નિચોવી લો.  આ રીતે બધા મરચા તળી લો.  સ્વાદિષ્ટ મરચા વડાને ટોમેટો કેચઅપ કે પછી લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરો. 
 

વધુ જુઓ..

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments