Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi 2020- આ હોળી પર ખરીદવી ન ભૂલવું ચાંદીની ડિબિયા

Updated: મંગળવાર, 17 માર્ચ 2020 (15:04 IST)
દીવાળી પર તમે હમેશા સોના-ચાંદી ખરીદો છો. પણ શું તમે જાણો છો કે હોળી પર પણ ચાંદી ખરીદવાનું મહત્વ છે. આવો જાણીએ હોળી પર શા માટે ખરીદે છે ચાંદી ... 
 
હોળીની દિવસે ચાંદીની ડિબિયા અને સિક્કા ખરીદો અને પીળા વસ્ત્રમાં કાળી હળદરની સાથે એક ચાંદીની ડિબિયામાં ચાંદીનો સિક્કો મૂકી ધન રાખવાના સ્થાન પર મૂકવાથી વર્ષ ભર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. હોળી પર પણ માતા લક્ષ્મી વરદાન આપે છે. આ દિવસે ચાંદી લાવવાથી ઘરમાં એશ્વર્યનો આગમન હોય છે. 
ખાસ કરીને  નવી ચાંદીની ડિબ્બીમાં હોળીની રાખ મૂકવાથી વર્ષ ભર આરોગ્ય અને સૌભાગ્યનો વાસ રહે છે. 

વધુ જુઓ..

1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી

Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

મોળાકત ની વાનગીઓ

ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત

ગૌરી વ્રત વિશે નિબંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

જય પાર્વતી માતા" આરતી

આગળનો લેખ
Show comments