Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 સ્થિતિમાં ક્યારે ન કરવી જોઈએ તેલની માલિશ

રવિવાર, 28 એપ્રિલ 2019 (06:21 IST)
આમ તો તેલની માલિશને ફાયદાકારી ગણાય છે . પણ કેટલીક અવસ્થા એવી હોય છે જ્યારે તમારે તેલની માલિશ કરવાથી બચવું જોઈએ. આવો આ વિશે જાણીએ 
1. તાવમાં ક્યારેય પણ તેલની માલિશ ન કરવી જોઈએ. 
 
2. ગર્ભવતી મહિલાના પેટ પર માલિશ ન કરો. 
 
3. ઝાડા, પેટ અને આંતરડાના ઈંફેકશન દરમિયાન સોજા અને પેટની ગાંઠના દર્દીને  પેટ પર  માલિશ ન કરવી. 
 
4. ચામડીના દર્દીને તેલ માલિશ ન કરો. 

વધુ જુઓ..

Today IPL Match 31 May 2026- IPLમાં આજે કોની મેચ છે? RCB અને GT ટાઇટલ માટે જંગ લડશે, જાણો મેચ ક્યારે અને ક્યાં રમાશે

પેટ્રોલ અને ડીઝલ પર નિકાસ ડ્યુટીમાં ઘટાડો જાહેર; 1 જૂનથી નવા દરો અમલમાં આવશે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમની તાબડતોબ કાર્યવાહી, અનેક ગુનાઓનો પર્દાફાશ

હિમાચલ પ્રદેશના ચંબામાં એક ઇનોવા કાર 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ, જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. જાણો અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો

સાકેત બિલ્ડિંગ ધરાશાયી થવાથી બે મેડિકલ વિદ્યાર્થીઓના મોત, અનેક લોકો ફસાયા; બચાવ કામગીરી ચાલુ

વધુ જુઓ..

અધિક માસમાં સત્યનારાયણ કથાનું ધાર્મિક મહત્વ

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -31 મે 2026

શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

આગળનો લેખ
Show comments