Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - રાત્રે નહાવાથી વજન પણ ઓછું થાય ...

Updated: સોમવાર, 29 મે 2017 (17:36 IST)
રાત્રે હૂંફાણા પાણીથી નહાવીને સૂવાથી આરોગ્યના ફાયદા 
 
સારી ઉંઘ આરોગ્યની કુંજી છે. ઉંઘ સારી ન આવે , તો ફિટ નહી રહી શકાય છે. રાત્રે સૂતા પહેલા નહાવાથી ઉંઘ સારી આવે છે . આથી દિવસભરની થાક પણ ઉતરી જાય છે. નહાવાના પાણીમાં સુંગંધિત તેલના ટીંપા નાખી  દો. આથી તન મન મહકી જશે અને સારી ઉંઘ આવશે. સવારે પણ ફ્રેશ ફીલ કરશો. 
હેરાની થશે પણ રાત્રે નહાવાથી વજન પણ ઓછું થાય છે. રાત રે નહાવાથી જાડાપણું ઓછું થવાની શકયતા બની રહે છે. 
ત્વચા સંબંધી રોગોથી છુટકારો મળે છે . સંક્રમણ ખતરા નહી રહેતા. ત્વચા નિખરે છે. 
મૂડ ઠીક રાખવામાં મદદગાર છે રાત્રે સૂતા પહેલા નહાવાથી માંસપેશીઓ રિલેક્સ થઈ જાય છે. માથાના દુખાવા દૂર થઈ જાય છે. 

વધુ જુઓ..

Meta India નાં હેડ વિરુદ્ધ કેસ નોંઘાયો, PM મોદી સાથે સબંધિત અનેક મોર્ફ અને આપત્તિજનક કન્ટેટ પોસ્ટ કરવા મામલે એક્શન

Maharashtra Building Collapse - મહારાષ્ટ્રના ભિવંડીમાં મોટો અકસ્માત: ચાર માળની ઇમારત ધરાશાયી; અત્યાર સુધીમાં 6 લોકોના મોત

છોટાઉદેપુર ભારે વરસાદ: નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપૂર, વાહનવ્યવહાર ઠપ

ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી: અમદાવાદ-સુરત સહિત 13 જિલ્લામાં Red Alert, 9 જિલ્લામાં શાળા-કોલેજો બંધ

અમદાવાદ, વડોદરા અને નવસારીમાં અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે મોટો નિર્ણય: શૈક્ષણિક સંસ્થાઓ બંધ, કલેક્ટર્સને વિશેષ સત્તા આપી તંત્ર સજ્જ

વધુ જુઓ..

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments