Webdunia - Bharat's app for daily news and videos

Install App

Health Tips - રાત્રે નહાવાથી વજન પણ ઓછું થાય ...

સોમવાર, 29 મે 2017 (18:38 IST)
રાત્રે હૂંફાણા પાણીથી નહાવીને સૂવાથી આરોગ્યના ફાયદા 
 
સારી ઉંઘ આરોગ્યની કુંજી છે. ઉંઘ સારી ન આવે , તો ફિટ નહી રહી શકાય છે. રાત્રે સૂતા પહેલા નહાવાથી ઉંઘ સારી આવે છે . આથી દિવસભરની થાક પણ ઉતરી જાય છે. નહાવાના પાણીમાં સુંગંધિત તેલના ટીંપા નાખી  દો. આથી તન મન મહકી જશે અને સારી ઉંઘ આવશે. સવારે પણ ફ્રેશ ફીલ કરશો. 
હેરાની થશે પણ રાત્રે નહાવાથી વજન પણ ઓછું થાય છે. રાત રે નહાવાથી જાડાપણું ઓછું થવાની શકયતા બની રહે છે. 
ત્વચા સંબંધી રોગોથી છુટકારો મળે છે . સંક્રમણ ખતરા નહી રહેતા. ત્વચા નિખરે છે. 
મૂડ ઠીક રાખવામાં મદદગાર છે રાત્રે સૂતા પહેલા નહાવાથી માંસપેશીઓ રિલેક્સ થઈ જાય છે. માથાના દુખાવા દૂર થઈ જાય છે. 

વધુ જુઓ..

જિયોનો નવો OTT પાસ : 200 રૂપિયામાં 15 OTT, 1000 થી વધુ ટીવી ચેનલ અને 30GB ડેટા

LRD ઉમેદવારો માટે મોટા સમાચાર: લેખિત પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી ડાઉનલોડ કરી શકાશે કોલલેટર

અમદાવાદમાં ઇબોલા વાયરસનો પહેલો શંકાસ્પદ કેસ: આફ્રિકાથી આવેલા દર્દીને સિવિલમાં કરાયો આઇસોલેટ, અન્ય 11 લોકો નજર હેઠળ!

Mahrajganj: 14 વર્ષના કિશોર પર આવ્યુ 40 વર્ષની મહિલાનુ દિલ, સગીર સાથે રહેવા માટે જીદે ચઢી 4 બાળકોની માતા

VIDEO: હાય રે નસીબ, બોલ બાઉંડ્રી લાઈનની બહાર, પણ અંપાયરે સાંઈ સુદર્શનને આપ્યો આઉટ, જાણો કેમ

વધુ જુઓ..

એકાદશી મંત્ર

Purushottami Ekadashi 2026: આજે પુરુષોત્તમ એકાદશી પર ચૂપચાપ કરી લો આ ઉપાય, વિષ્ણુ અને લક્ષ્મીનાં મળશે આશીર્વાદ, આર્થિક તંગીથી મળશે મુક્તિ

Aajnu Panchang- આજનુ પંચાગ -27 મે 2026

મંગળવાર મંત્ર

Bada Mangal 2026: આજે ચોથું બડા મંગળ છે, આ 5 ભૂલો ટાળો અને ભગવાન હનુમાનની પૂજા કરવાનો શુભ સમય જાણો.

આગળનો લેખ
Show comments