Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cockroach Remedies- વંદાને ખત્મ કરવા માટે અજમાવો આ ટીપ્સ

બુધવાર, 11 ઑક્ટોબર 2023 (15:42 IST)
Cockroach Remedies- આજકાલ ઘરમાં કોકરોચ જોવા મળે છે . કોકરોચ ઘરમાં જગ્યા -જગ્યા પર એમનું ઘર બનાવી મજાથી રહે છે. એવામાં જો અમારા કિચનમાં ખાવા પીવાની વસ્તુઓ આસપાસ કોકરોચ ફરે છે તો પેટ જેવી બહુ રોગ થઈ જાય છે. જો તમે પણ કોકરોચથી પરેશાન છો તો આજે અમે તમને કોકરોચને ભગાડવા માટે કેટલાક સરળ ઘરેલૂ ટિપ્સ જણાવશે. તો આવો જાણો 
 
લવિંગ- આમ તો અમે બધા લવિંગના ઉપયોગ ભોજનમાં કરે છે . પણ જો તમારા રસોડામાં ખૂબ વધારે કોકરોચ છે તો એનાથી છુટકારો મેળવા પણ એનુ6 ઉપયોગ કરી શકો છો. જો તમે કિચન કેબિનેટમાં લવિંગ મૂકી દો તો કોકરોચ ભાગી જશે. 
 
 
રેડ વાઈન - તમે રસોડામાં કેબિનેટ્ની અંદર એક વાટકીમાં 1/3 વાઈન રાખી પણ એને નાશ કરી શકો છો. 
 
પાઉડર વાળી ખાંડ- કોકરોચને ખત્મ કરવા માટે તમે એક વાટકીમાં કે પછી કોઈ બોટલમાં ઢાકણમાં ખાંડના પાવડર નાખી દો. ખાંડને બોરિક એસિડ સાથે મિક્સ કરી પણ રાખી શકો છો. 
 
બેકિંગ પાવડર- કિચનમાં કોકરોચને નાશ કરવા માટે એક વાટકીમાં બેકિંગ પાવડર નાખી કેબિનેટની અંદર અને બહાર રાખી દો. ધ્યાન રાખો કે 10-15 દિવસ પછી એને બદલી દો. કારણકે ભેજના કારણે એમની સુગંધ ચલી જાય છે. 
 
પાઉડર વાળી ખાંડ- કોકરોચને ખત્મ કરવા માટે તમે એક વાટકીમાં કે પછી કોઈ બોટલમાં ઢાકણમાં ખાંડના પાવડર નાખી દો. ખાંડને બોરિક એસિડ સાથે મિક્સ કરી પણ રાખી શકો છો. 

વધુ જુઓ..

મેઘતાંડવથી સુરત બેહાલ: પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, 2100 લોકોનું સ્થળાંતર અને શાળા-કોલેજોમાં રેડ એલર્ટ

21 રાજ્યોમાં આફત આવવાની છે! IMD એ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે

કેતન અગ્રવાલની હત્યામાં એક ખતરનાક ષડયંત્રનો ખુલાસો થયો છે; સિયા ગોયલે રાજા રઘુવંશી કેસમાંથી પાઠ શીખ્યો હતો

અફગાની ક્રિકેટર શાપૂર જાદરાનનુ 38 વયે નિધન, ભારતની હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

32 કિલો સોનું, 15 ક્વિન્ટલ ચાંદી અને હીરા જડિત ગળાનો હાર... રામ મંદિર વિવાદ વચ્ચે ટ્રસ્ટે ખજાનો પ્રદર્શિત કર્યો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 જુલાઈ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

આગળનો લેખ
Show comments