Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિચનની ગંદી ટાઈલ્સને આ રીતે કરો મિનિટોમાં સાફ

રવિવાર, 20 મે 2018 (07:14 IST)
રસોડું ઘરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આથી ઘરની જેમ કિચનને પણ સાફ રાખવું ખૂબ જરૂરી છે. પણ કિચનને રોજ એકદમ સ્વચ્છ રાખવુ દરેક માટે શક્ય હોતુ નથી. કારણકે આખા દિવસ કામ કર્યા પછી કિચન ટાઈલ્સ પર ગંદગી જમા થવા લાગે છે. અને જ્યારે તેને સાફ કરવાનો સમય આવે છે તો સમજાતુ નથી કે તેને કેવી રીતે સાફ કરવી. આથી આજે અમે તમને કેટલાક એવી સરળ ટિપ્સ જણાવી રહ્યા છે. જેને અપનાવીને તમે થોડીક જ મિનિટમાં કિચન ટાઈલ્સને સાફ કરી શકો છો.

 
1 બ્લીચ- હવે તમે એ વિચારી રહ્યા હશો કે બ્લીચથી ગંદી ટાઈલ્સ કેવી રીતે સાફ કરી  શકાય છે. પણ અમે તમને જણાવી દઈકે કે બ્લીચ ટાઈલ્સને સાફ કરવામાં અને કીટાણુઓને ખત્મ કરવામાં ખૂબ કારગાર છે. બ્લીચ અને પાણી, બન્ને સમાન માત્રામાં મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણ ટાઈલ્સ પર નાખવું અને પછી ગરમ પાણી નાખી સૂકા કપડાની મદદથી ટાઈલ્સને સાફ કરી લો. સાથે સાથે એ વાતને પણ ધ્યાન રાખવું કે બ્લીચનો ઉપયોગ કરતા પહેલા હાથમાં મોજા જરૂર પહેરી લેવા. 
 
2. સિરકા- સિરકાનો ઉપયોગ તો દરેક ઘરમાં કરાય છે સિરકાની મદદથી  તમે કિચનની ગંદી ટાઈલ્સને સાફ કરી શકો છો.  2 કપ સિરકા અને 2 કપ પાણી બન્નેને સારી રીતે મિક્સ કરો. મિક્સ કર્યા પછી તેને કોઈ સ્પ્રે બોટલમાં નાખી દો. હવે તેને ટાઈલ્સ પર સ્પ્રે કરી અને કોઈ ફાઈબર કપડાથી સાફ કરી લો. 
 
3. બેકિંગ સોડા- બેકિંગ સોડાનો ઉપયોગ તો લોકો ભોજન બનાવવામાં કરતા હશે તો કેમ ન આપણે તેને ગંદી ટાઈલ્સને સાફ કરવામાં પણ કરીએ. ટાઈલ્સને સાફ કરવા માટે બેકિંગ સોડા અને પાણીનું પેસ્ટ બનાવી લો અને પછી તેને ટાઈલ્સ પર લગાવો. 10-15 મિનિટ સુધી સૂકાવા દો. પછી ભીના કપડા કે પછી કોઈ જૂના ટૂથબ્રશથી ઘસીને સાફ કરો. 

વધુ જુઓ..

ગઝબ દલબદલુંઓની અજબ કહાની - જ્યારે સરકાર જ નહિ પડી ભાંગી, પૂરી સરકાર જ બીજી પાર્ટીમાં જતી રહી

મુંબઈ-અમદાવાદની જેમ સૂરતમા દોડશે ડબલ દેકર, વડોદરામાં 100 ટકા ઈલેક્ટ્રીક બસોની ડીલીવરી શરૂ

ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એયરપોર્ટ પર શરૂ થઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, દુનિયાએ લીધો રાહતનો શ્વાસ

PM નરેન્દ્ર મોદીના 'ઝાલમુડી' વાળી 10 ની નોટ લેવા માટે મચી હોડ, 1 લાખ રૂપિયા સુધી લાગી બોલી, દુકાનદાર આપવા માટે નથી તૈયાર

શું હવે કામ નહિ કરે તમારું Paytm UPI, તમારા પૈસાનું શું થશે, RBI એ પેટીએમનું લાઈસન્સ રદ્દ કર્યા બાદ શું થશે સમજો

વધુ જુઓ..

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

આગળનો લેખ
Show comments