Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips- સીટી વાગતા કુકરમાંથી પાણી બહાર નીકળે તો.......

ગુરુવાર, 13 એપ્રિલ 2017 (15:50 IST)
ઘણીવાર તમે જોયુ હશે કૂકરમાં દાળ રાંધતી વખતે જ્યારે સીટી વાગે છે તો પાણી બહાર નીકળી જાય છે. જેને કારણે ઘણીવાર ગેસ બંધ થઈ જાય છે અથવા તો ધ્યાન ન આપતા દાળ ચોંટી જવાનો ભય રહે છે.   જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અજમાવો આ કારગર ટિપ્સ 
ટિપ્સ
- દાળ કે ચોખા રાંધતી વખતે ધીમા તાપ પર જ મૂકવું જેથી વરાળ સારી રીતે બની શકે. 
- જો તમે પાણીમાં થોડું ઘી નાખી દેશો તો સીટી વાગતા પાણી બહાર નહી આવે.  
- પાણીના યોગ્ય અંદાજ પર જરૂર ધ્યાન આપો. પાણી યોગ્ય માત્રામાં રહેશે તો બહાર નહી નીકળે અને દાળ પણ સારી રીતે બફાય   જશે. 
-  જો તમનેપાતળી દાળ ખાવી પસંદ છે તો દાળને એકવાર રાંધ્યા પછી પણ તેમાં પાણી મિક્સ કરી હળવુ ઉકાળી શકો છો. ચિંતા ન કરવી સ્વાદમાં અંતર નહી આવે નહી.

વધુ જુઓ..

પિતૃ તર્પણ માટે પ્રખ્યાત દામોદર કુંડ 2 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

કોલકાતાની આનંદાલોક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, અને દર્દીઓને ખસેડવામાં આવ્યા.

Gold Silver Rate- સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થયો છે, મેટ્રોપોલિટન વિસ્તારોમાં સોનાના 10 ગ્રામ દીઠ હાજર ભાવ આટલો મોટો છે

શેરબજારમાં ઉત્સાહનો ઉછાળો, સેન્સેક્સમાં 390થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ 24,400ને પાર, આ શેરોમાં ચમક

આજે યુદ્ધવિરામનો છેલ્લો દિવસ છે; ઈરાને ઈસ્લામાબાદ શાંતિ બેઠકનો ઇનકાર કર્યો છે, અને યુએસ પ્રતિનિધિમંડળ રવાના થયું છે

વધુ જુઓ..

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

હનુમાન આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

આગળનો લેખ
Show comments