Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

ગુરુવાર, 27 માર્ચ 2025 (11:42 IST)
ગરમીમાં દહી જલ્દી ખાટુ થઈ જાય છે તેનાથી તેનો સ્વાદ ખરાબ થઈ શકે છે પણ કેટલીક સહેલી ટીપ્સ અપનાવીને તમે તેને લાંબા સમય સુધી તાજુ રાખી શકો છો. આવો જાણીએ આવી સહેલી ટિપ્સ જેનાથી દહી ગરમીમા પણ સ્વાદિષ્ટ બની રહેશે. 
 
ગરમીમા દિવસની સરખામણીમાં રાતનુ તાપમાન ઓછુ હોય છે. જો તમે રાત્રે દહી જમાવો છો તો આ યોગ્ય રીતે સેટ થઈ જાય છે અને જલ્દી ખાટુ થતુ નથી.  
 
જ્યારે દૂધ ઉકાળો તો તેમા થોડી ખાંડ મિક્સ કરી દો. તેનાથી દહીનો સ્વાદ સંતુલિત રહેશે અને તે વધુ સમય સુધી તાજુ રહેશે. ખાંડ નાખવાથી દહી જલ્દી ખાટુ થતુ નથી. 
 
દહી જમાવવા માટે દૂધ ન તો વધુ ગરમ હોવુ જોઈએ કે ન તો વધુ ઠંડુ હોવુ જોઈએ. સાધારણ કુણુ દૂધ સૌથી શ્રેષ્ઠ રહે છે. તેનાથી દહી જલ્દી અને યોગ્ય રીતે જામે છે.  
 
જો તમે વધુ જામવણ નાખો છો તો દહી જલ્દી ખાટુ થઈ શકે છે. ઓછી માત્રામાં જામવણ નાખવાથી દહીનો સ્વાદ હળવો અને તાજો બન્યો રહે છે.   
દહી જામ્યા પછી તરત જ ઠંડા સ્થાન કે ફ્રિજમાં મુકો. તેનાથી આ વધુ સમય સુધી તાજુ બન્યુ રહેશે અને ખાટુ ઓછુ લાગશે. 
 
માટીના વાસણમાં દહી જમાવવાથી આ વધુ સમય સુધી તાજુ રહે છે. આ વાસણની નમીને નિયંત્રિત કરે છે અને દહીને ઠંડુ બનાવી રાખે છે. 
 
આ સહેલી અને સટીક ટિપ્સ અપનાવીને તમે ગરમીમાં પણ દહીને તાજુ અને સ્વાદિષ્ટ બનાવી રાખી શકો છો. તેના જલ્દી ખાટા થવાની ચિંતા કર્યા વગર હવે દરેક ઋતુમાં દહીનો ભરપૂર આનંદ લો. 

વધુ જુઓ..

સુરતમાં મોટી બબાલ, સગીરાની છેડતી પછી લોકોમાં આક્રોશ, રસ્તા પર ઉતરીને કર્યો હંગામો

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રચારના પડઘમ શાંત, હવે શરૂ થશે 'ખાટલા બેઠકો'નો દોર; 26 એપ્રિલે ભાવિનો ફેંસલો

AAP Splits News - રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોના કેસરીયા, કેજરીવાલના 'મિશન ગુજરાત' નું હવે શું થશે ?

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 380 કરોડના હેરોઈન કેસમાં 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની સખત કેદ

RCB vs GT: આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું, કોહલી-પડિક્કલની કમાલની બેટિંગ

વધુ જુઓ..

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

આગળનો લેખ
Show comments