Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે જન્માષ્ટમી ના અચૂક 12 ઉપાય , 1 પણ કરશો તો થશે ફાયદો

Updated: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (16:54 IST)
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ છે. જ્યોતિષ મુજબ , જો આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાય કરાય તો માતા લક્ષ્મી 
પણ પ્રસન્ન થઈ જાય છે અને અને ભક્તો પર કૃપા વરસે છે. આ ઉપાય કરવાથી મનોકામના પૂર્તિ અને ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. તંત્ર શાસ્ત્ર મુજબ , કોઈ પણ સિદ્ધિ પ્રાપ્તિ કે મનોકામના પૂર્તિ માટે ચાર રાત્રિ સર્વશ્રેષ્ઠ છે. એમાંથી  જન્માષ્ટમી પણ એક છે. તંત્ર શાસ્ત્રમાં એને મોહરાત્રિ કહેવાય છે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati


વધુ જુઓ..

Sunday Special Recipe- સ્વાદિષ્ટ પંજાબી મસાલા પુલાવ

સાચી મિત્રતાની કસોટી

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

Happy Friendship Day 2026: દોસ્તી પણ શુ ગજબની વસ્તુ હોય છે.. આ 10 ખાસ મેસેજથી પોતાના મિત્રોને કરો ફ્રેંડશિપ ડે વિશે

ફક્ત ગેસ-એસિડીટી જ નહિ પણ આ હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ લાભકારી છે અજમો, જાણી લો ફાયદા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments