Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોમાંસના સમયે ભૂલીને પણ ન કરવી આ ભૂલોં

Updated: ગુરુવાર, 11 નવેમ્બર 2021 (14:26 IST)
રોમાંસ એક એવી વસ્તુ છે જેના વિશે લોકો વાત કરવામાં અચકાવે છે. ડાકટર કે સંબંધી તો દૂર ઘણી વાર તેમના પાર્ટનરથી પણ આ વિશે લોકો વાત ખુલીને નહી કરી શકતા. તેથી રોમાંસના સમયે તમે એવી ભૂલોં કરી બેસો છો જે તમારા પાર્ટનરને નિરાશ કરી શકે છે. 

તમારો પાર્ટનર મૂડમાં છે અને Love માટે તૈયાર છે

આવો જાણીએ રોમાંસથી સંકળાયેલી એવી વાત જણાવીએ છે જે તમે તરત મૂકી દેવી જોઈએ. 
સંકોચ ન કરવું
વધારેપણુ મહિલાઓ તેમના પાર્ટનરને તેમની ઈચ્છા જણાવવામાં અચકાવે છે. તેથી તે નિરાશ જ રહી જાય છે. તમને તમારા પાર્ટનરની સામે તમારી ઈચ્છા ન દબાવવી. ખુલીને જણાવો કે કઈ વાતથી તમને વધારે પ્લેજર(ખુશી કે મજા) આપે છે. તમને કેવું સ્પર્શ સારું લાગે છે. વગેરે . 
 
ઑર્ગેજ્મના વિશે ઝૂઠૂ ન બોલવું 
ઘણી મહિલાઓ રોમાંસ માટે પોતાને તૈયાર નહી રાખે છે અને તેના માટે રોમાંસ એક બોઝ બની જાય છે. તેથી તેને જલ્દી ખત્મ કરવા માટે તે ઝૂઠૂં બોલી નાખે છે કે ક્લાઈમેક્સ થઈ ગયું. આવું ન કરવું. પણ તેના વિશે પાર્ટનરથી વાત કરવી. જો સેકસ નહી કરવા ઈચ્છો છો તો એક બીજાને સંતુષ્ટ કરવાના નવા તરીકા શોધવું. 
 
સહી સમય પર ન કરવી ખોટી વાત 
રોમાંસના સમયે ભૂલીને પણ કોઈ એવી વાત ન કરવી કે જેનાથી પૂરો મૂડ જ બદલી જાય. જેમ તમારા શરીરના કોઈ અંગ વિશે જેમાં તમે કઈકે બદલ્વા ઈચ્છો છો. કોઈ એવી વાત જે તમને ચિંતામાં નાખી દે કે પછીજો ઑફિસની કોઈ વાત તમને યાદ આવી જાય તો તેની ચર્ચા રોમાંસના સમયે કદાચ ન કરવી. 

કામની વાત- 20 કે 22 નહી, આ ઉમ્રમાં મહિલાઓ  હોય છે વધારે રોમાંટિક

નશામાં ન હોય 
દારૂ પીને રોમાંસ કરવામાં કોઈ ખરાવી નથી. જ્યારે તમે હાઈ થાવ છો તો વધારે ઉત્તેજિત થઈ શકો છો કે વધારે ઈમોશનલ થઈ શકો છો. ત્યારે રોમાંસના મજા બગડી  જાય છે. પણ પૂરી રીતે દારૂના નશામાં ડૂબીને રોમાંસ કયારે ન કરવું. આ ખતરનાક થઈ શકે છે. તે સિવાય આ તમારા પાર્ટનર માટે પણ મુશ્કેલીનો કારણ બની શકે છે. 

વધુ જુઓ..

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ‘મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનોની ખરીદીની સમયમર્યાદામાં 15 દિવસનો વધારો

અનામત પર NDA માં જ ધમાસાન. ચિરાગ પાસવાને કેન્દ્રીય મંત્રી માંઝી અને તેમાંનાં પુત્ર પાસે માંગી લીધું રાજીનામું

પાકિસ્તાનને જવાબ આપવાની રીત બદલાય ગયા, ઓપરેશણ સિંદૂર પર બોલ્યા પૂર્વ આર્મી ચીફ નરવણે

ઉઝબેકિસ્તાન માટે રવાના થયા પીએમ મોદી, SCO શિખર સંમેલનમાં પણ ભાલ લેશે, બોલ્યા - આતંકવાદનો ખાત્મો કરીશું

નેપાળ પૂર હોનારત: ગુજરાતના 25 લોકો લાપતા, રાજ્ય સરકારે જાહેર કરી નવી યાદી; NRI પણ સંપર્ક વિહોણા

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારે કરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments