Webdunia - Bharat's app for daily news and videos

Install App

લંકાને સળગાવીને શા માટે પછતાવ્યા હનુમાનજી?

Updated: શુક્રવાર, 17 એપ્રિલ 2020 (14:45 IST)
મહર્ષિ વાલ્મીકિ દ્બારા લિખિત રામાયણમાં ઉલ્લેખ મળે છે  'હનુમાનજીને જ્યારે રાવણની લંકા સળગાવી તો તેને બહુ પશ્ચાતાપ થયું. કારણકે હનુમાનજી એકાદશના રૂદ્ર અવતાર છે. ALSO READ: Where is Lord Hanuman Now - રામાયણ પછી હનુમાનજી ક્યા ગયા
 
રાવણએ તેમના દસ માથા કાપીને મહામૃત્યુંજયની આરાધના કરી હતી. પણ અગિયારમો રૂદ્ર હમેશા જ અસંતુષ્ટ રહ્યું અને અહીં રૂદ્ર ત્રેતા યુગમાં હનુમાનના રૂપમાં અવતરિત થયું. હનુમાનજીનો આ અવતાર જ આમ તો રાવણના વિનાશ માટે ભગવાન શ્રીરામના સહાયકના રૂપમાં થયું હતું. 
ALSO READ: જાણો માથા પર ચાંદલો કરતા વખતે સાથે ચોખા શા માટે લગાવે છે? ખૂબ ખાસ છે કારણ
જ્યારે હનુમાનજીએ રાવણની લંકાને બાળી, ત્યારે તેનું મન મૂંઝવણમાં હતું. તેઓ ક્યારેય તેમના પોતાના પર પસ્તાવો કરતા હતા વાલ્મિકી એ રામાયણમાં શ્લોક છે, 'યદિ દગ્ધાત્વિયં સર્વાનૂનમાર્યાપિ જાનકી l દગ્ધા તેન મયા ભતિર્હતમકાર્યજાનતા'
 
એટલે કે તમામ લંકા બળી ગઈ છે  તો ચોક્કસપણે જાનકી પણ તેમાં બળી ગઈ હશે. આમ કરવાથી મેં ચોક્કસપણે મારા સ્વામી ઘણું બધુ નુકશાન કર્યું છે. ભગવાન રામે મને લંકા એટલે મોકલ્યા હતા કે હું સીતાની ખબર કાઢી તેને પરત લાવી શકું, પરંતુ અહીં બીજું કંઈક કર્યું. જ્યારે સીતા નથી તો રામ કેવી રીતે જીવી શકશે? પછી સુગ્રીવ-રામની મિત્રતાનો અર્થ શું થશે?
 
હનુમાનજી આ ભૂલી ગયા કે જેણે થોડીવાર પહેલા તેને અજર અમર થવાનો  આશીર્વાદ આપ્યું હતું. એ જનકનંદનીને કેવી રીતે આગ ગુમાવી શકે છે?
'અજર- અમર ગુણ નિધિ સુત હોહું, કરહિં સદા રધુનાયક છોહું' આ કારણે જ્વાળામુખી દ્વારા ઘેરાયેલા હોવા છતાં હનુમાનના આરોગ્ય પર આગનો કોઈ અસર ન હતી. 
 
હનુમાનજી આગમાં જોઈ, સીતાજીએ ભગવાન શિવ આ વરદાન આપ્યુ. 

વધુ જુઓ..

શરીરમાં આર્યનની કમી દૂર કરી શકે છે આ સુપરફૂડસ, ડાયેટમાં કરો સામેલ

ડ્રાયફ્રૂટ ખીરની રેસીપી

કોપરા પાકની રેસીપી

ગૌરી વ્રત સ્પેશિયલ મેહેંદી: સુંદર ડિઝાઇનથી શણગારો હાથ

1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

આગળનો લેખ
Show comments