ganesh chaturthi

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

Updated: બુધવાર, 19 ફેબ્રુઆરી 2025 (11:27 IST)
ભગવાન શિવના ગળામાં વીંટળાયેલો સાપ કોણ છે?
ભગવાન શિવની આકર્ષક અને રહસ્યમય મૂર્તિમાં એક તત્વ છે જેણે હંમેશા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે, અને તે છે તેમના ગળામાં વીંટળાયેલો સાપ.
 
વાસુકી નાગદેવતા એ નાગ છે જે ભગવાન શંકરના ગળે હાર તરીકે શોભે છે,
ઘણીવાર લોકો આ સાપને કિંગ કોબ્રા માને છે, પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર આ સાપ બીજું કોઈ નહીં પણ નાગરાજ વાસુકી છે. તમને જણાવી દઈએ કે, વાસુકી નાગ વિશે ઘણી રસપ્રદ વાતો છે. આમાં સૌથી પ્રખ્યાત વાર્તા સમુદ્ર મંથનની છે. સમુદ્ર મંથન દરમિયાન, દેવતાઓ અને દાનવોએ અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથન માટે, સર્પ વાસુકીનો ઉપયોગ મેરુ પર્વતની ફરતે વીંટાળેલા દોરડા તરીકે કરવામાં આવ્યો હતો. મંથન દરમિયાન ઉત્પન્ન થયેલા ઝેરને પીવા માટે ભગવાન શિવે વાસુકી નાગને પોતાના ગળામાં પહેરાવ્યો હતો. એટલા માટે આજે પણ આપણે ભગવાન શિવને મારણ તરીકે પૂજે છીએ.

પ્રયાગરાજનું વાસુકી નાગ મંદિર મહાકુંભ દરમિયાન ભક્તોથી ગૂંજતું રહે છે. આ માત્ર મંદિર નથી, પરંતુ ધર્મ, સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ છે એવું ભક્તો માને છે કે આ મંદિરના દર્શન કરવાથી તેઓ પુણ્ય પ્રાપ્ત કરે છે અને તેમના તમામ પાપો ધોવાઈ જાય છે. વાસુકી નાગ જીવનની પરેશાનીઓ અને સમસ્યાઓથી મુક્તિ આપનાર માનવામાં આવે છે. ભક્તો અહીં પોતાની મનોકામનાઓ સાથે આવે છે અને તે પૂર્ણ થાય તેવી આશા રાખે છે.

Edited By- Monica Sahu 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ગણેશોત્સવ સ્પેશિયલ મખાના પાગ બરફી

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

ચીઝ ગાર્લિક ઓનિયન સેન્ડવિચ રેસીપી

કાશ... પહેલા ખબર હોત, વય ઘટાડવા માટે એક્સપર્ટએ બતાવ્યા 6 ઉપાય, લાંબુ અને સ્વસ્થ જીવનના રહસ્ય

ગણેશોત્સવમાં પ્રસાદ માટે અથવા ઉપવાસમાં ખાવા માટે ઉત્તમ વિકલ્પ 'માવા મખાના ખીર'

આગળનો લેખ
Show comments