Biodata Maker

Makar Sankranti 2025: મકર સંક્રાતિના દિવસે મંદિરમાં શા માટે રાખવામાં આવે છે ઘઉં

શુક્રવાર, 10 જાન્યુઆરી 2025 (13:45 IST)
Makar sankranti 2025- મકર સંક્રાતિના દિવસે જ્યાં એક તરફ સૂર્ય ઉપાસના કરવાના વિધાન છે તો તેમજ બીજી બાજુ આ દિવસે જુદા-જુદા પરંપરાઓ પણ કરવામાં આવે છે. આમાંથી એક ઘરના મંદિરમાં ઘઉં રાખવાની પરંપરા છે.
 
આ વર્ષે 14 જાન્યુઆરી, મંગળવારના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે. મકરસંક્રાંતિના દિવસથી માત્ર સૂર્ય ભગવાન ધનુરાશિથી મકર રાશિમાં ગ્રહના રૂપમાં ગોચર કરે છે એટલું જ નહીં પરંતુ કુદરત પણ નવા પાકના રૂપમાં દેખાય છે. એક તરફ મકરસંક્રાંતિના દિવસે સૂર્યની પૂજા કરવાની પરંપરા છે તો બીજી તરફ આ દિવસે વિવિધ પ્રકારની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આમાંથી એક ઘરના મંદિરમાં ઘઉં રાખવાની પરંપરા છે. મકરસંક્રાંતિના દિવસે ઘરના મંદિરમાં મુઠ્ઠીભર ઘઉં રાખવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
મકર સંક્રાતિના દિવસે ઘરના મંદિરમાં ઘઉં રાખવાથી શું ફાયદો છે 
 
મકરસંક્રાંતિના દિવસે ઘઉં ઘરના મંદિરમાં રાખવાથી કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે અને પારિવારિક પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે. ઘરમાં શાંતિની સ્થાપના થાય છે. નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતાનો પ્રવાહ વધવા લાગે છે.
 
એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ માથાથી પગ સુધી ઋણમાં ડૂબેલો હોય તો મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કર્યા પછી તેણે ઘરના મંદિરમાં લાલ કપડામાં એક મુઠ્ઠી ઘઉં બાંધીને રાખવા જોઈએ. તેનાથી વ્યક્તિને કરજમાંથી ઝડપથી રાહત મળે છે.
 
મકરસંક્રાંતિના દિવસે ઘરના મંદિરમાં ઘઉં રાખવાથી ગ્રહ દોષ પણ દૂર થાય છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ સંબંધિત દોષ તમને પરેશાન કરી રહ્યા છે, ખાસ કરીને સૂર્યનો દોષ, તો મકરસંક્રાંતિના દિવસે ઘરના મંદિરમાં ઘઉં રાખો. જેના કારણે ગ્રહો શાંત થવા લાગે છે.

Edited By- Monica sahu 
 

વધુ જુઓ..

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

આવા લોકો પર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી, આજે જ ઓળખો આ 5 સંકેત

નાસ્તામાં બનાવો મુંબઈ જેવો સ્વાદિષ્ટ વડાપાંવ, ફક્ત 20 મિનિટમાં તૈયાર કરો આ સરળ રેસીપી.

લીવર પર કેમ ફેટ જમા થવા માંડે છે ? જાણો Fatty Liver ને ઠીક કરવાનો સૌથી ઝડપી ઉપાય

વધુ જુઓ..

Akshaya Tritiya 2026: 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા, અહી જાણો શુ ખરીદવુ અને કંઈ વસ્તુઓથી બચવુ

આવા લોકો પર વિશ્વાસ કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવી, આજે જ ઓળખો આ 5 સંકેત

શ્રી લક્ષ્મી ચાલીસા

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

આગળનો લેખ
Show comments