Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભદ્રાસનથી મેળવો મનની શાંતિ

bhadrasana

Updated: બુધવાર, 14 જૂન 2017 (15:04 IST)
ભદ્રાસનનો શાબ્દિક અર્થ છે સજ્જનતા કે શાલીનતા. મનની એકાગ્રતા માટે આ આસન બહુ જરૂરી છે. ભદ્રાસન એક ખૂબ સરળ આસન છે. જો તમને પેટના રોગ કે ઘૂંટણમાં તકલીફ હોય તો ડાકટરની સલાહ લઈને જ યોગ કરવું. પીએમ મોદીએ ભદ્રાસન વિશે કહ્યું છે કે તેનાથી શરીર સુદૃઢ, સ્થિર અને મજબૂત હોય છે. 
Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો ... 
ભદ્રાસન વિધિ- આસન પાથરી બેસી જાઓ. ડાબા પગ અ ઘૂંટણથી વળીને ઉપસ્થ અને ગુદાના મધ્યના ડાબા ભાગમાં અને જમણા પગ વળીને એડીના સાઈડના જમણા ભાગમાં આવી રીતે રાખો કે બન્ને પગના તળિયા એકબીજાને લાગ્યા રહે.  આ સ્થિતિને રેચક કહે છે.રેચક કરતા બન્ને હાથ સામે જમીન પર રાખી. ધીમે-ધીમે શરીરને ઉપર ઉઠાવો અને બન્ને પંજા પર આરીતે બેસવું કે શરીરનો વજન એડીના મધ્ય ભાગ પર આવે.ધ્યાન રાખો કે આંગળીવાળો વાળો ભાગ છૂટો રહે. 
 

વધુ જુઓ..

Delhi-Phuket Flight પર ચોંકાવનારો ખુલાસો, પાયલોટે ગાંજો પીધો હતો, બીજો ડ્રગ ટેસ્ટ પણ પોઝિટિવ

ઇન્ડિગો ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થઈ ગયું, ચેન્નાઈ એરપોર્ટ પર ભયનો માહોલ; કોલકાતાથી 224 મુસાફરો આવી રહ્યા હતા

ઓલિમ્પિક 2036 અને કોમનવેલ્થ 2030 ની તૈયારી: અમદાવાદ શહેરના તમામ ઉદ્યોગો 2030 સુધીમાં બહાર ખસેડાશે; AMC-AUDA વિસ્તારમાં નવા ઉદ્યોગો પર બેન

સંસદમાં ગતિરોધ વચ્ચે અમિત શાહનું મોટું નિવેદન, 'હું ગૃહમાં કોઈપણ પ્રકારની ચર્ચા માટે તૈયાર છું'

TATA સમૂહ સાથે જોડાયેલા મોટા સમાચાર, એન ચંદ્રશેખરને ટાટા સંસના ચેયરમેન પદ પરથી આપ્યુ રાજીનામુ

વધુ જુઓ..

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026

આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

હરિયાળી અમાસની હાર્દિક શુભેચ્છા

આગળનો લેખ
Show comments