Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્સરસાઈજ કરતી વખતે પહેરવી જોઈએ સ્પોર્ટસ બ્રા

રવિવાર, 20 ઑગસ્ટ 2023 (14:11 IST)
exercise bra for ladies- એકસરસાઈજ  કરવાથી ન માત્ર તમારો શરીર ફિટ રહે છે પણ તેનાથી તમારી સ્કિન પણ ગ્લોઈંગ બને છે. તમે એક્સરસાઈજ કરતા ડાઈટની કાળ જી રાખો છો પણ શું તમે જાણો છો કે એક્સરસાઈજ કરતા કપડા પણ મેટર કરે છે. જેમ ટાઈટ કપડા પહેરવાથી તમને ફાયદાની જગ્યા નુકશાન પહોચે છે. તેમજ છોકરીઓને એક્સરસાઈજ કરતા સમયે સ્પોર્ટસ બ્રા પહેરવી જોઈએ. આવો જાણી એવુ શા માટે 
 
- વર્કઆઉટના સમયે ઢીળા કપડા પહેરવા જોઈએ જેથી તમારી બૉડી કમફર્ટેબલ રહે. એક્સરસાઈજ દરમિયાન સ્પોર્ટસ બ્રા પહેરવાની સલાહ અપાય છે. તેથી તમારા બ્રેસ્ટની વાલને સપોર્ટ મળે કાઅરણ કે જો તમે ખૂબ હેવી એક્સરસાઈજ કરો છો તો તમારા બ્રેસ્ટની ચારે બાજુ લિગામેંટ પેદા થવાના કારણે સ્ટ્રેચ માર્ક્સ થઈ શકે છે. તેથી લાંબા સમય પછી તમારા બ્રેસ્ટ ખૂબ સેગી (લટકતા) હોઈ શકે છે. 
 
- એક સારી ક્વાલિટીની સ્પોર્ટસ બ્રા તમારા બ્રેસ્ટની એક્સરસાઈજના દરમિયાન પૂર્ણ રૂપથી સપોર્ટ કરે છે. તેનાથી તમારા બ્રેસ્ટ શેપમાં રહે છે અને સેગી થવાથી બચે છે. તેને પહેરવાથી બ્રેસ્ટ વધારે મૂવમેંટ નહી હોય જેના કારણે આ ખેંચાવથી બચ્યા રહે છે. 
 
- જ્યારે તમે એક્સસાઈજ કરો છો તો તેમો પૂરો અસર તમારી બૉડી પર પણ પડે છે. તેથી બ્રેસ્ટ તેનાથી કેવી રીતે અછૂતા રહે. ઘણી વાર વધારે કસરત કરવાના કારણે આખી  બૉડીમા જ નહી પણ બ્રેસ્ટમાં પણ દુખાવો થાય છે. તે દુખવાઅથી બચવા માટે તમને સ્પોર્ટસ બ્રા કેરી કરવી જોઈએ. 

Edited By-Monica sahu
 

વધુ જુઓ..

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments