Biodata Maker

Ayodhya ram Mandir- રામ મંદિરમાં ભક્તોને લઈ જવા માટે ઈ-ગાડા દોડશે

શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (15:18 IST)
અયોધ્યામાં ઈ-ગાડા દોડશે
'હાયપરલૂપ મોડલ' તૈયાર કરવામાં આવી રહ્યું છે
ઈ-કાર્ટ પાર્કિંગ એરિયામાં ઉપલબ્ધ રહેશે
 
Ayodhya Ram Mandir:રામ મંદિર અને હનુમાન ગઢી મંદિરમાં પૂજા કરવા અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને બેટરી સંચાલિત વાહનો આપવામાં આવશે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે 'ઈ-કાર્ટ અથવા ગોલ્ફ કાર્ટ વૃદ્ધો, અપંગ અને ગર્ભવતી મહિલાઓને મફત મુસાફરીની ઓફર કરશે, જ્યારે અન્ય લોકો માટે ભાડું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે'.
 
અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA)ના વાઇસ ચેરમેન વિશાલ સિંહે જણાવ્યું હતું કે 'પ્રથમ તબક્કામાં માર્ચ સુધીમાં 650 ઇ-કાર્ટ્સ તૈનાત કરવામાં આવશે, જે સમગ્ર શહેરમાં પાર્કિંગ લોટ પર ઉપલબ્ધ થશે.' સમગ્ર અયોધ્યાને જોડવા માટે એક 'હાયપરલૂપ મોડલ' તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ઈ-કાર્ટ પ્રોજેક્ટ તેનો એક ભાગ છે. સિંહે કહ્યું કે 'નજીકના ભવિષ્યમાં, રામ પથ પર ફોર-વ્હીલરના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જે અયોધ્યાના હૃદયમાં એક મહત્વપૂર્ણ માર્ગ છે, અને માત્ર ઇ-કાર્ટ્સને જ મંજૂરી આપવામાં આવશે'.
 

વધુ જુઓ..

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

વધુ જુઓ..

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો

Parashuram Jayanti - ભગવાન પરશુરામના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો

આગળનો લેખ
Show comments