Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાને કહ્યું ભારતમાં હિંમત હોય તો કરતારપુર કોરિડોર રોકી બતાવે

રવિવાર, 20 ઑક્ટોબર 2019 (07:46 IST)
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે જો ભાજપ સરકારમાં હિંમત હોય તો કરતારપુર કૉરિડોરને શરૂ થવાથી રોકી બતાવે.
તેમણે જિયો ટીવીના માધ્યમથી કહ્યું હતું કે ભારત ઇચ્છે કે ન ઇચ્છે કરતારપુર કૉરિડોર ખૂલવા જઈ રહ્યો છે.
પાકિસ્તાનના વિદેશમંત્રીએ એવું પણ કહ્યું, "પંજાબમાં કરતારપુર કૉરિડોર ખૂલે છે એ વાતથી લોકો ખુશ છે."
"ભારતમાં ગુપ્તચર સંસ્થાઓએ કરતારપુર અંગે ચિંતા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન શીખ લોકોની ધાર્મિક ભાવના ભડકાવવાના પ્રયાસો કરી શકે છે."
કુરૈશીએ એવું પણ કહ્યું હતું કે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે કરતારપુર કૉરિડોરના ઉદ્ઘાટન સમારોહનું આમંત્રણ સ્વીકાર્યું છે.

વધુ જુઓ..

માલકિને પૂછ્યું - કેટલા વાગ્યા છે? કામવાળીએ એવો જવાબ આપ્યો કે હસતાં હસતાં પેટ દુખી જાય!

ગુજરાતી જોક્સ- પાડોશીની પત્ની

દૂરદર્શનના રામાયણની સીતાએ પહેરી જીંસ અને શર્ટ, મોર્ડન અંદાજ જોઈને ફેંસ થઈ ગયા હેરાન, જુઓ પહેલાની અને અત્યારની તસ્વીર

ગુજરાતી જોક્સ - પતિ નો તો નાશ્તો ગયો

ગુજરાતી રમુજી જોક્સ - આ જોક વાંચીને હાસ્ય રોકી નહીં શકો, પતિની ચાલાકી જોઈ લો

આગળનો લેખ
Show comments