Webdunia - Bharat's app for daily news and videos

Install App

નારાજ અજય દેવગનને મનાવવા પહોંચ્યા સલમાન ખાન

સોમવાર, 30 જાન્યુઆરી 2017 (17:24 IST)
ફિલ્મ નિર્દેશક મિલન લથુરિયાએ ટ્વીટર પર એક ફોટો પોસ્ટ કર્યા છે , એ સલમાન ખાન અને અજય દેવગન નજર પડી રહ્યા છે.  
 
તેણે લખ્યા છે કે બાદશાહોના સેટ પર બન્ને સુલ્તાન . સલમાન ખાન સુલ્તાન અને અજય દેવગન એ વંસ ઑપન અ ટાઈમમાં સુલ્તાનની ભૂમિકા ભજવી હતી. સલમાન ખાનના અચાનક બદશાહના સેટ પર અજયથી મળવા જવું ઘણા સવાલ ઉભા કરે છે કે આખેર શા માટે અજયથી મળ્યા. 
પાછલા દિવસો સલમાન ખાને અ ક્ષય કુમારને લઈને એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી જેના સહ નિર્માતા કરણ જોહર પણ છે. ઉલ્લેખનીય છે કે આ વિષય અને અજય દેવગનની ફિલ્મ સન ઑફ સરદાર 2 નો એક વિષય છે. જણવી રહ્યા છે કે તેને લઈને અજય દેવગનએ એક પત્ર સલમાન ખાનને લખ્યું હતું જેમાં એ નારાજ છે એવું જણાવ્યું હતું. 
 
 
સૂત્રોનો કહેવું છે કે સલમાન આ બાબતમાં અજયથી મળવા ગયા હતા. અજય અને સલમાન સારા મિત્ર છે. જ્યારે સલમાનને ખબર પડી કે અજય નારાજ છે તો એ તેમની તરફથી સફાઈ આપવા અજય પાસે પહોંચી ગયા. બન્ને થોડી વાર વાત કરી પછી સલમાનએ બધી સ્થિતિ અજયને જણાવી 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

જમ્યા પછી ફુગ્ગા જેવું ફૂલી જાય છે તમારું પેટ, તો અજમાવો આ ઘરેલું ઉપાયો, ગેસ અને બ્લોટિંગથી મળશે તરત જ આરામ

શું તમે દહીં કબાબ ટ્રાય કર્યા છે? આ રીતે બનાવશો તો વારંવાર ખાવાનું મન કરશે!

જરૂરી સમાચાર - મિલાવટી હળદરથી થયુ નવવધુનુ મોત, હળદર ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

6 મહિના પછી બાળકને શું ખવડાવવું જોઈએ? સ્તનપાન કરાવતી માતાઓએ આ બાબતો જાણવી જોઈએ.

બાબાનો ગુસ્સો... અને નીળી ડાયરીનું રહસ્ય!

આગળનો લેખ
Show comments