Webdunia - Bharat's app for daily news and videos

Install App

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

રવિવાર, 12 મે 2024 (11:55 IST)
અલ્લુ અર્જુનને મિત્ર ધારાસભ્યના ઘરે પહોંચતા જોઈને ચાહકો પાગલ થઈ ગયા 
 
આંધ્રપ્રદેશના નંદ્યાલામાં આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
 
આરોપ છે કે વિધાનસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીએ અલ્લુ અર્જુનને શનિવારે મીટિંગ માટે આગોતરી પરવાનગી વિના આમંત્રણ આપ્યું હતું. જે ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. કલમ 144નું ઉલ્લંઘન કરવા બદલ FIR નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશમાં સોમવારે 13 મેના રોજ મતદાન થવાનું છે. આરોપ છે કે ધારાસભ્યના નિવાસસ્થાને જાહેર સભાની મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે આંધ્રપ્રદેશની ચૂંટણી પહેલા આદર્શ આચારસંહિતાનો ભંગ થયો છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બચેલી ખીચડીમાંથી બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી ખીચડી કટલેટ

સચ્ચાઈનું ફળ

દરેક માતા-પિતાએ બાળકોને જરૂર શીખવાડવી જોઈએ આ 6 વાતો, બાળપણમાં નાખવામાં આવેલી આ ટેવ તેમનુ આખુ ભવિષ્ય નક્કી કરી શકે છે

મહેમાનો આવ્યા છે? ફક્ત 10 મિનિટમાં આ સ્વાદિષ્ટ વાનગી બનાવો; તેઓ તેના વખાણ કરવાનું બંધ કરશે નહીં

પેટ, જાંઘ અને કમરની ચરબી થઈ જશે ગાયબ, ખાલી પેટ આ ૩ વસ્તુની ચા પીવાની કરો શરૂ

આગળનો લેખ
Show comments