Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણબીર-દિપિકાના લગ્નની તારીખ નક્કી, મુંબઈમાં થશે રિસેપ્શન

શુક્રવાર, 22 જૂન 2018 (14:14 IST)
બૉલીવુડના લવબર્ડ રણવીર સિંહ અને દિપિકા પાદુકોણની ના લગ્નને લઇ કેટલીક અફવાઓએ જોર પકડ્યું હતું. તેવામાં હવે એવા અહેવાલ મળી રહ્યાં છે કે રણવીર અને દિપિકાના પરિવારોએ સાથે મળીને તેમના લગ્ન માટે ચાર ડેટ ફાઇનલ કરી છે. તેમાંથી  લગ્ન 10 નવેમ્બરે મુંબઈમાં જ થશે. 
 
રૂચિકર વાત આ છે કે બે-ત્રણ દિવસ પહેલાં જ રણવીર સિંહની ફોટા પર દિપિકા પાદુકોણ mine એટલે મારો લખીને તેમના સંબંધ પર મોહર લગાવી છે. 
 
લગ્ન 10 નવેમ્બરે થશે. લગ્ન દક્ષિન-ભારતીય રિતી-રિવાજોથી થશે. બન્ને પરિવાર ઉદયપુરમાં ડેસટિનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છે. પણ વાત નહી બની. કારણકે તેમના પેરેંટસ તૈયાર નથી. પણ આ નક્કી છે કે બન્નેનો રિસેપ્શન પાર્ટી મુંબઈમાં થશે. 
 
તાજેતરમાં જ શુટિંગ માંથી રજાઓ લઇને દિપિકાને પોતાની મમ્મી જ્વેલરીની શોપિંગ કરતા સ્પૉટ કરવામાં આવી હતી. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

પેટ, જાંઘ અને કમરની ચરબી થઈ જશે ગાયબ, ખાલી પેટ આ ૩ વસ્તુની ચા પીવાની કરો શરૂ

Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે

Dal benefits: કઈ બિમારીમાં કઈ દાળ ખાવી હેલ્ધી રહેશે ? જાણો સેવન કરવાની યોગ્ય રીતે ને ફાયદા

કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક

શું તમે જાણો છો? લોહીમાં વધતી શુગર છીનવી શકે છે આંખોની રોશની; આ લક્ષણો દેખાય તો તરત જ સાવધ થાઓ

આગળનો લેખ
Show comments