Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajeev-Charu Divorce:રાજીવ સેન અને ચારુ અસોપાના છૂટાછેડા થઈ ગયા

શુક્રવાર, 9 જૂન 2023 (13:53 IST)
સુસ્મિતા સેનનાં ભાઈનું પરિવાર વેર-વિખેર- રાજીવા સેના અને અઓપાના તલાકની તારીખ કંફર્મા થઈ ગઈ છે. રાજીવા લેટેસટ વ્લૉગમાં પોતે આ વાતને કંફર્મ કર્યુ છે. સાથે જ કહ્યુ કે  જે થઈ રહ્યુ છે બધાના માટે સારુ છે. 
 
રાજીવ સેન એ ચાતુથી ડાયવોર્સમી તારીકહ કંફર્મા કરી 
તેમના લેટેસ્ટ વ્લોગમાં રાજીવએ કહ્યુ "8 જૂને ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની બીજી અને અંતિમ સુનાવણી છે. મારા ઘણા મિત્રો, ચાહકો અને શુભેચ્છકો જાણવા માગતા હતા કે શું થઈ રહ્યું છે અને શું
 
અપડેટ કરવામાં આવે છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જીવન સુંદર છે અને તે જ તમે તેને બનાવી શકો છો. લોકોની જીવનશૈલી અને વિચારસરણી અલગ હોય છે, કેટલાક તેને બતાવે છે, અન્ય નથી. મને લાગે છે કે
જે થાય છે તે સારા માટે થાય છે
રાજીવ સેનએ લખ્યુ જીવનમાં કોઈ ગુડબાય નથી. ત્યાં ફક્ત બે જ લોકો છે જે એકબીજાને સંભાળી શકતા નથી તેથી તેઓ અલગ પડે છે.પણ અમે લોકો મા અને પિતા અમારી દીકરી માટે હમેશા બન્યા રહેશુ. સુષ્મિતાના ભાઈએ પૂર્વ વાઈફ ચારિ અસોપાની સાથે વાળા ફોટા શેયર કરતા આ વાતા બોલી. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

60 ની વય પહેલા હાર્ટ અટેકથી બચવા માંગો છો ? તો માની લો ડોક્ટરે બતાવેલી આ 10 વાતો

કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

આગળનો લેખ
Show comments