Webdunia - Bharat's app for daily news and videos

Install App

સારાભાઈ વર્સેસ સારાભાઈ ફેમ ગુજરાતી કલાકાર સતીશ શાહનુ નિધન, 74 વર્ષની વયમાં દુનિયાને કહ્યુ અલવિદા

શનિવાર, 25 ઑક્ટોબર 2025 (16:20 IST)
જાણીતી અભિનેતા સતીશ શાહ આ દુનિયામાં નથી રહ્યા. કૉમિક ટાઈમિંગથી સૌને હસાવનારા સતીશ શાહે આજે એટલે કે 25 ઓક્ટોબરે બપોરે 2.30 વાગે પોતાના અંતિમ શ્વાસ લીધા. ડાયરેક્ટર અશોક પંડિતે સતીશ શાહના મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે. અભિનેતા લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીથી પીડાતા હોવાનું કહેવાય છે. આ સમાચારથી સમગ્ર ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો છે, અને ફિલ્મ અને ટીવી ઉદ્યોગના સ્ટાર્સમાં શોક ફેલાઈ ગયો છે.
 
સતીશ શાહ ફિલ્મ અને ટીવી જગતમાં એક જાણીતું નામ હતું.
સતીશ શાહે તેમની કારકિર્દીમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવી હતી, પરંતુ "સારાભાઈ વર્સિસ સારાભાઈ" માં ઇન્દ્રવર્ધન સારાભાઈ, જેને ઇન્દુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ભૂમિકાએ તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવ્યા, અને તેમને આજે પણ આ ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. આ કોમેડી શોમાં તેમના શક્તિશાળી અભિનયથી તેમણે ખૂબ જ ધ્યાન ખેંચ્યું. સારાભાઈ વર્સિસ સારાભાઈ એક સમયે ટીવી ઉદ્યોગનો ટોચનો કોમેડી શો હતો, અને આજે પણ, તેની વિડિઓ ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

દૂધ દરેક માટે નથી હોતું લાભકારી, જાણો કોણે દૂધ ન પીવું જોઈએ ?

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

રસગુલ્લા રેસીપી - ઘરે જ બનાવો નરમ અને સ્પોન્જી રસગુલ્લા

નાસ્તામાં બનાવો સુપર ટેસ્ટી ફ્રેન્ચ ટોસ્ટ, અહીં નોંધો સરળ રેસીપી

શું બ્રેડ ખાવાથી કે ગેસ પર સેકેલી રોટલી ખાવાથી કેન્સર થવાનું સંકટ વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ

આગળનો લેખ
Show comments