Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video રોજ ખાશો ટામેટા તો નહી થાય કેંસર, વાંચો તેના બીજા અનેક ફાયદા

શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (16:03 IST)
ટામેટા ખાવાના અનેક ફાયદા થાય છે. જેને લોકો શાકભાજીમાં નાખીને ખાય જ છ સાથે જ સલાદમાં પણ લોકો તેને ખાય છે. એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે ટામેટા ખાવાથી કેંસરના રોગથી બચાવ થાય છે. એવુ કહેવાય છે કે એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 10 વાર ટામેટાનુ સેવન કરવામાં આવે તો કેંસર થવાની શક્યતા 45 ટકા ઓછી થઈ જાય છે. 
 
- એનીમિયાના રોગીને રોજ 200 ગ્રામ ટામેટાનો રસ પીવાથી ખૂબ લાભ થાય છે. 
- રોજ ટામેટાનો રસ પીવાથી જૉંડિસ રોગમાં ખૂબ લાભ થાય છે. 
- ઓછા વજનથી પરેશાન લોકો જો ભોજન સાથે પાકા ટામેટ ખાય તો તેમનુ વજન વધે છે. 
- નાના બાળકોના આંખની જ્યોતિમાં ક્ષીણતાનો અનુભવ થતા ટામેટા ખવડાવવા જોઈએ. 

<a class="f8kJQb lPrPpb f45fBd" data-url="http://tinyurl.com/qccmslo" data-cke-saved-href="http://tinyurl.com/qccmslo" href="http://tinyurl.com/qccmslo" rel="nofollow" style="line-height: 24px; -webkit-tap-highlight-color: transparent; text-decoration: none; color: rgb(41, 98, 255); border: none; margin: 16px; overflow: hidden; height: 110px; font-family: Roboto, RobotoDraft, Helvetica, Arial, sans-serif; font-size: medium; display: inline !important;" target="_blank">Beauty tips- ટમેટા અને લીંબૂના આ ઉપાય ડાર્ક સર્કલને દૂર ભગાડે


 

વધુ જુઓ..

Samsung Layoff: સેમસંગે તેના કર્મચારીઓને મોટો ફટકો આપ્યો છે! સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીએ આ કડક નિર્ણય કેમ લીધો તે જાણો.

મોરબીમાં SOGનો મોટો સપાટો: નવલખી રોડ પરથી લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મકાન માલિક ઝબ્બે

સોનમ વાંગચુકે હોસ્પિટલને લખ્યું- ‘મને રજા આપો, સંસદ કૂચમાં જવુ છે’; 28 જુલાઈથી ભૂખ હડતાળનો એલાન

અમદાવાદ-સુરતમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ઉગ્ર વિરોધ: પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મહિલા દેખાવકારોની અટકાયત

LIVE: CJP ના સંસદ માર્ચમાં RPF નો લાઠીચાર્જ, સેંટ્રલ દિલ્હીના કેટલાક સ્થાન પર ઈંટરનેટ બંધ, દિલ્હી મેટ્રોના 5 સ્ટેશન બંધ

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments