Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને પીવડાવો આ 3 જ્યુસ, મગજ ચાલશે નહી પણ દોડશે

શુક્રવાર, 9 માર્ચ 2018 (15:43 IST)
જ્યુસ પીવુ ફક્ત ત્વચા પર જ નિખાર નથી લાવતુ પણ મગજને તેજ કરવામાં પણ મદદરૂપ છે. આવો અમે તમને બતાવીએ છીએ કેટલાક જ્યુસ વિશે જેને પીધા પછી તમારા બાળકોનુ મગજ પણ દોડશે. 
 
દાડમનું જ્યુસ - દાડમમાં ભરપૂર માત્રામા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન A, C અને E, ફોલિક એસિડ અને એંટીઓક્સીડેંટ જોવા મળે છે અને શોધ મુજબ આ બ્રેન સેલ્સને ડેમેજ થતા બચાવે છે અને બાળકોનો માનસિક વિકાસ થાય છે. 
 
એલોવેરા જ્યુસ - એલોવેરા જ્યુસ બાળકોની મેમોરી તેજ કરવામાં મદદ કરે છે. તેમા વિટામિન B6  ભરપૂર માત્રામાં હોય છે. આ બાળકોના મગજ માટે બેસ્ટ ટૉનિકનુ કામ કરે છે. તેનો સ્વાદ વધારવા માટે તમે તેને જામફળ કે લીચીના જ્યુસ સાથે મિક્સ કરીને પણ તમારા બાળકોને આપી શકો છો. 
 
બીટનું જ્યુસ - બીટનુ જ્યુસ મગજ માટે ખૂબ લાભકારી હોય છે. આ જ્યુસ મગજ સુધી જનારા રક્ત પ્રવાહને ઝડપી બનાવે છે. આ મગજને તેજ કરવા ઉપરાંત શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરે છે. 

વધુ જુઓ..

ટીમ ઈન્ડીયાની હાર છતાં લોર્ડ્સમાં થયો રેકોર્ડ્સનો વરસાદ, ઈગ્લેન્ડે 6 વર્ષ પછી ભારત વિરુદ્ધ જીતી સિરીઝ

FIFA વર્લ્ડ કપ ફાઈનલમાં હાર્યા બાદ તૂટ્યા લીયોનેલ મેસ્સી, ધ્રુસકે ધ્રુસકે રડવાનો વિડીયો વાયરલ

સ્પેને 16 વર્ષ પછી જીત્યો ફિફા વર્લ્ડ કપનો ખિતાબ, ફેરન ટોરેસના ગોલથી આર્જેન્ટિનાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયુ

અયોધ્યાથી મોટા સમાચાર: 22 જુલાઈએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા

સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે; 5 દિવસમાં ભાવ કેટલા ઘટ્યા છે? આજના તાજેતરના ભાવ શું છે?

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments