Webdunia - Bharat's app for daily news and videos

Install App

Brest feeding કરાવી રહ્યા છો તો તમારા ડાયેટમાં શામેલ કરો આ આહાર

મંગળવાર, 6 જૂન 2017 (16:34 IST)
મહિલાઓ માટે તેમના બાળકોનો ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી હોય છે. મા બન્યા પછી તો મહિલાની જવાબદારી વધી જાય છે. જ્યાં એ પરિવારનો ધ્યાન રાખે છે. ત્યાં તે બાળક સાથે સાથે તેમની ડાઈટનો પણ ધ્યાન રાખવું પડે છે. તેના કારણ માતાએ બાળકને દૂધ પીવડાવું પણ છે. નાના બાળકો દરેક 2-3 કલાકમાં ભૂખ લાગે છે તેથી માતાને વધારે ન્યૂટ્રીશુયંસની જરૂર પડે છે. માતાની ડાઈટ જ બાળકને દૂધથી મળે છે. 
1. હેલ્દી બ્રેકફાસ્ટ 
માને સવારે બ્રેકફાસ્ટ 8 વાગ્યે સુધી કરી લેવું જોઈએ. નાશ્તામાં દૂધ, પનીર, દહીં પૌઆ, બ્રાઉન બ્રેડ, લીલી શાકભાજી, અંકુરિત દાળ,શાક ફળ અને જ્યૂસ જેવી વસ્તુઓ જરૂર શામેળ કરવું. 
 
2. દેશી ઘી પણ જરૂરી 
ડિલીવરી પછી ઘીનુ સેવન બહુ જરૂરી છે. સી સેક્શનમાં તેનું સેવન કરવાથી પરહેજ કરાય છે. તમારી ડાઈટમાં દેશી ઘી શામેળ કરતા સમયે આ વાતનો ધ્યાન રાખો તેનું જરૂરતથી વધારે સેવન કોલેસ્ટ્રોલ વધારે છે. 
3.વિટામિન સી ભરપૂર ફૂડ 
વિટામિન સી પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવાનો કામ કરે છે. બાળજને દૂધ પીવડાતી છો તો વિટામિન સીથી ભરપૂર ફળોના સેવન પણ જરૂર કરો. ખાટા ફળ,ટમેટા,બ્રોકલી, બેક બટાકા જરૂર ખાવું. 
 
4. પેય પદાર્થ 
શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી અને બીજા પેય પદાર્થનો સેવન કરવું પણ જરૂરી છે. ફ્રૂટ જ્યૂસ, દૂધ લસ્સી, બટરમિલ્ક્સ, નારિયેળ પાણી, મેંગો શેક, કેળા વગેરેનો સેવન કરવું. તેનાથી કબ્જ થવાનું ડર પણ નહી રહેતું અને બાળકને પણ સારી ડાઈટ મળતી રહે છે. 
 
5. સ્ટાર્ચ ફૂડ પણ ખાવું 
તમારી ડાઈટમાં બ્રેડ, પાસ્તા, બટાકા અને બ્રાઉન રાઈસ પણ ખાવું. તેની સાથે ઈંડા બીંસ અને અઠવાડિયામાં એક વાર માછલીનું પણ સેવન કરી શકો છો.  

વધુ જુઓ..

ટીમ ઈંડિયા પર હવે નંબર-1 રૈકિંગ ગુમાવવાનુ સંકટ, ઈગ્લેંડ 5 મી ટી20 મેચ જીતતા જ ટૉપ પર કરી લેશે કબજો

જો ચંપત રાય અને અનિલ મિશ્રા નહીં, તો રામ મંદિર માટે VIP દર્શન પાસ કોણ જારી કરશે? હવે આ જ જવાબદાર છે.

સુરતમાં પૂર બાદ એક્શન મોડ: હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક, 800થી વધુ પરિવારોને તાત્કાલિક કેશડોલની ચૂકવણી

IND vs ENG: ટીમ ઈન્ડિયાના નામે નોંઘાયો વધુ એક શરમજનક રેકોર્ડ, મળી ત્રીજી સૌથી મોટી હાર

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 15 રાજ્યોમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.

વધુ જુઓ..

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

આગળનો લેખ
Show comments