Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈલ્ડ કેર - બાળકોને પીવડાવો આ સ્મૂધી, આખો દિવસ રહેશે એક્ટિવ !

Updated: બુધવાર, 25 જાન્યુઆરી 2017 (18:20 IST)
દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનો બાળક દરેક કામમાં ઝડપી અને દરેક કામમાં સૌથી આગળ હોય. પણ કેટલાક બાળકો એવા હોય છે જે ખૂબ સુસ્ત હોય છે અને બીજા બાળકોના મુકાબલે હંમેશા તેમનાથી પાછળ રહે છે.  જો તમારુ બાળક પણ આવુ જ છે તો તમે તેની ડાયેટમાં સ્મૂધિ સામેલ કરી શકો છો. આ સ્મૂધીને પીને તમારો બાળક દરેક કામમાં સૌથી આગળ રહેશે અને એક્ટિવ પણ. 
 
જરૂરી સામાન -
 
- સફરજન, કેળા, પપૈયુ અને ચીકૂ (બધા ફળ ભેળવેલા બે કપ) 
- અડધો કપ તાજુ ક્રીમ 
- 1 કપ દહી 
- 2 ચમચી મધ
- અડધો ચમચી ઈલાયચી (વાટેલી) 
- પિસ્તા સજાવવા માટે 
 
કેવી રીતે બનાવશો 
 
1. સૌ પહેલા આ કાપેલા ફળને મિક્સરમાં નાખીને સારી રીતે ગ્રાઈંડ કરો. 
2. હવે ત્યારબાદ તેમા દહી, મધ, ક્રીમ અને વાટેલી ઈલાયચી નાખો. 
3. બધા મિશ્રણને બીજીવાર મિક્સરમાં 1 થી 2 મિનિટ સુધી ગ્રાઈંડ કરીને
4. હવે આ સ્મૂધીને એક ગ્લાસમાં કાઢી લો અને ઉપરથી પિસ્તા નાખો.
 
આ સ્મૂધીનુ સેવન બાળકોને સવારે નાસ્તાના એક કલાક પહેલા આપો. 

વધુ જુઓ..

18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી સાવધાન રહો'... ઉત્તર પ્રદેશના બંને ભાગોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો તમારા શહેરમાં હવામાન કેવું રહેશે.

પ્રખ્યાત મોડેલે ચાલતી ટ્રેનમાં કપડાં ઉતાર્યા, RPF કર્મચારીઓ અને TC પર બ્લેડથી હુમલો કર્યો; સંપૂર્ણ વાર્તા જાણો

મુર્થલ રેસ્ટોરન્ટમાં હવે એક રોબોટ ભોજન પીરસશે... ગ્રાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે

હાજીપુરમાં, શ્રાદ્ધ ભોજન ખાધા પછી 60 લોકો બીમાર પડ્યા, 15 લોકોની હાલત ગંભીર હતી અને તેમને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નિતિન નબીનની નવી ટીમનુ થયુ એલાન, વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાનીને મળ્યુ સ્થાન, જુઓ આખુ લિસ્ટ

વધુ જુઓ..

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

આગળનો લેખ
Show comments