Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોના પેટના કૃમિ દૂર કરવાના આ છે 5 ઘરેલૂ ઉપાય

બુધવાર, 22 ઑગસ્ટ 2018 (15:55 IST)
બાળકોના પેટમાં કૃમિ હોવું સામાન્ય વાત છે. એ જયાં પણ રમે છે કઈક ઉઠાવીને ખાઈ લે છે. આવું કરવાથી પેટમાં કૃમિ થઈ જાય છે અને તેને પેટમાં દુખાવાનો સામનો કરવું પડે છે. તેથી ડાક્ટરની સલાહના સિવાય આવો અમે તમને જણાવીએ છેકે કયાં ઘરેલૂ ઉપાયથી તમે તેનો સમાધાન કાઢી શકો છો. 
 
ટિપ્સ 
તુલસી 
બાળકોના પેટમાં કૃમિ થતાં તુલસીના પાનના રસ દિવસમાં બે વાર પીવડાવો, બહુ ફાયદો પહોંચાડે છે. 
 
ડુંગળી 
એક ચમચી ડુંગળીના રસ પીવડાવવાથી પેટના કૃમિ ખત્મ થવા લાગે છે. પણ નિયમિત રૂપથી તેનો સેવન જરૂરી છે. 
 
મધ
મધમાં દહીં મિક્સ કરી બાળકોને આપો. તેનાથી પેટના કૃમિ ખત્મ હોય છે. 
ગાજર 
ગાજર પણ પેટના કૃમિ માટે લાભદાયક હોય છે. તેના માટે જરૂરી છે કે સવારે સવારે ખાલી પેટ ગાજર જરૂર ખાવી. 
 
દાડમ 
દાડમનો જ્યૂસ પીવાથી પણ પેટના કૃમિ ખત્મ હોય છે. 
 
 
 

વધુ જુઓ..

Gujarat Local Body Election 2026 Voting Live : Election માં ક્યાંક ગરમીનો પ્રકોપ, તો ક્યાંક સુવિધાઓના અભાવે જનતાનો રોષ

ભાજપ ગંદી રાજનીતિ રમી રહી છે... બંગાળની ઓળખ પર હુમલો થઈ રહ્યો છે,' અરવિંદ કેજરીવાલનો મુખ્ય આરોપ

ગરમીને કારણે, દેવતા સુતરાઉ કપડાં પહેરાવાયા છે, ઠંડા ભોજનનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને કાશીના મંદિરોમાં એસી અને કુલર છે

જામનગરમાં ચૂંટણી દરમિયાન તણાવ, વોર્ડ નં. 15 અને લખતર ગામે કાર્યકરો વચ્ચે અથડામણ

CSK vs GT Live Score Updates: સંજુ સેમસન અને રુતુરાજ ગાયકવાડ ઇનિંગની શરૂઆત કરી રહ્યા છે, લાઇવ સ્કોર અહીં જુઓ.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -27 એપ્રિલ

Aaj nu panchang - આજનુ પંચાગ -26 એપ્રિલ

Mohini Ekadashi 2026: 27 એપ્રિલના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પારણનો સમય

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

આગળનો લેખ
Show comments