Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોના પેટના કૃમિ દૂર કરવાના આ છે 5 ઘરેલૂ ઉપાય

બુધવાર, 22 ઑગસ્ટ 2018 (15:55 IST)
બાળકોના પેટમાં કૃમિ હોવું સામાન્ય વાત છે. એ જયાં પણ રમે છે કઈક ઉઠાવીને ખાઈ લે છે. આવું કરવાથી પેટમાં કૃમિ થઈ જાય છે અને તેને પેટમાં દુખાવાનો સામનો કરવું પડે છે. તેથી ડાક્ટરની સલાહના સિવાય આવો અમે તમને જણાવીએ છેકે કયાં ઘરેલૂ ઉપાયથી તમે તેનો સમાધાન કાઢી શકો છો. 
 
ટિપ્સ 
તુલસી 
બાળકોના પેટમાં કૃમિ થતાં તુલસીના પાનના રસ દિવસમાં બે વાર પીવડાવો, બહુ ફાયદો પહોંચાડે છે. 
 
ડુંગળી 
એક ચમચી ડુંગળીના રસ પીવડાવવાથી પેટના કૃમિ ખત્મ થવા લાગે છે. પણ નિયમિત રૂપથી તેનો સેવન જરૂરી છે. 
 
મધ
મધમાં દહીં મિક્સ કરી બાળકોને આપો. તેનાથી પેટના કૃમિ ખત્મ હોય છે. 
ગાજર 
ગાજર પણ પેટના કૃમિ માટે લાભદાયક હોય છે. તેના માટે જરૂરી છે કે સવારે સવારે ખાલી પેટ ગાજર જરૂર ખાવી. 
 
દાડમ 
દાડમનો જ્યૂસ પીવાથી પણ પેટના કૃમિ ખત્મ હોય છે. 
 
 
 

વધુ જુઓ..

Video: મોબાઈલ ફોન છીનવીને ભાગી રહેલા યુવાનનું મોત. હાર્ટ પેશન્ટ હતો. 250 મીટર દોડ્યા પછી પડી ગયો અને ઊભો થયો જ નહીં.

"હું નાસ્તો નહીં રાંધું," પતિ ગુસ્સે થયો, પછી તેણે તેની 8 મહિનાની ગર્ભવતી પત્નીને...

12 વર્ષના છોકરાએ પોર્નોગ્રાફિક વીડિયો જોયા, પછી 9 મહિનાની બાળકીનું અપહરણ કરીને તેનું જાતીય શોષણ કર્યું

લખનૌના એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 12 લોકોના મોત થયા

38% મોંઘવારી ભથ્થું અને 100,000 નોકરીઓ: પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારી સરકારનું પહેલું બજેટ રજૂ થયું; મુખ્ય મુદ્દાઓ જાણો નિર્દેશોમાં

વધુ જુઓ..

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

આગળનો લેખ
Show comments